SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જ્ઞાનબિન્દુ इत्यादि ' संशयाद्यदर्शनात् सामान्यमात्रप्रकारकाज्ञानाऽनङ्गीकारेण तदनिवर्तकस्य तस्याऽसङ्ग्रहाद्' इति वाच्यम्, निष्प्रकारकसंशयाभावेन निष्प्रकारकाज्ञानासिद्धया निष्प्रकारकत्रहाज्ञानस्यापि तन्निवर्तकत्वायोगाद् | एकत्र धर्मिणि प्रकाराणामनन्तत्वे प्रकारनिष्ठतया निरवच्छिन्नप्रकारतासम्बन्धेन अधिष्ठानप्रमात्वेन तया तदज्ञाननिवर्तकत्वौचित्यात् । अधिष्ठानत्वं च भ्रमजनकाज्ञानविषयत्वं वा अज्ञानविषयत्वं वा अखण्डोपाधिर्वा । न च 'विषयतयैव तत्त्व' युक्तम्, प्रमेयत्वस्य च केवलान्वयिनोऽनङ्गीकारात् न प्रमेयमिति ज्ञानात् घटाद्याकाराज्ञाननिवृत्तिप्रसङ्गः' इति वाच्यम्, द्रव्यमिति ज्ञानात् तदापत्तेवारणात् । न च ' तस्य द्रव्यत्वविशिष्टविषयत्वेऽपि घटत्वविशिઘટ:’ એવા જ્ઞાનમાં અજ્ઞાનનિવ કવની અભ્યાપ્તિના દોષ ઊભા થશે કારણ કે એ જ્ઞાન પ્રમેયત્વરૂપ સામાન્યધ પ્રકારક છે. હવે ‘માત્ર' પદ્ય ઉમેરીએ તા લાગે. કારણ કે પ્રમેયત્વની અપેક્ષાએ ઘટવ એ વિશેષ ધર્મ છે. અને એ પણ એમાં પ્રકારરૂપે ભાસે છે એટલે ‘પ્રમેયા ઘટઃ’ એવુ જ્ઞાન વિશેષધ પ્રકારક પણ હાવાથી સામાન્યધર્મ માત્રપ્રકારક નથી. તેથી એમાં ઘવિષયક અજ્ઞાનનિવકત્વની અભ્યાપ્તિ થવાની આપત્તિ નહિ આવે. આ દોષ નહિ હવે આ લક્ષણ વિશેષપ્રકારકજ્ઞાનમાં અને નિષ્પકારકજ્ઞાનમાં-બન્નેમાં ઘટી શકે એવુ` છે, એટલે આ લક્ષણને અન્વય નિપ્રકારક બ્રહ્મજ્ઞાનમાં પણ થતા હેાવાથી, એનાથી બ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ ઘટાવી શકાશે. પ્રશ્ન :-ઇ વિષયક જ્ઞાનથી અને પ્રમેયવિષયક જ્ઞાનથી ઇ‘વિષયક અને પ્રમેય વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે કારણ કે આ બન્ને જ્ઞાન સામાન્યધમ માત્રપ્રકારક છે. તા પછી તમારા લક્ષણની અહી' અવ્યાપ્તિ કેમ નહિ થાય ? ઉત્તર :-ઇંદવિષયક કે મેચ વિષયક અજ્ઞાન જ અમે માનતા નથી. કારણ કે જો એવું અજ્ઞાન માનીએ તે ‘ટમ્ નિયમ્ વ’—‘મેથમ્ પ્રમેયમ વા' એવે સ`શય પણ થવા જોઈ એ પણ એ તા થતા નથી. માટે નિવત્ત્વ અજ્ઞાન અપ્રસિદ્ધ હાવાથી સામાન્ય ધર્મ માત્રપ્રકારક ઇદ વિષયક કે પ્રમેયવિષયક જ્ઞાન લક્ષ્ય નથી એટલે એમાં અજ્ઞાનનિવત - કત્વનું લક્ષણ ન જાય તેા કાંઈ વાંધા નથી. [બ્રહ્મજ્ઞાન નિવસ્ત્ય અજ્ઞાનમાં અપ્રસિદ્ધિની આપત્તિ] ઉત્તરપક્ષ :-જેમ ઇ'વિષયક સ’શય થતા નહાવાથી ઈવિષયક અજ્ઞાન અસિદ્ધ માના છે તેમ નિપ્રકારક કોઇ પણ સશય થતા ન હેાવાથી નિપ્રકારક અજ્ઞાન પણ અસિદ્ધ થઇ ગયું. તેથી હવે નિપ્રકારક બ્રહ્મજ્ઞાનથી નિપ્રકારકબ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ પણ નહિ માની શકાય. તદુપરાંત તમારા કરેલા અજ્ઞાનનિવ`કત્વના લક્ષણથી ખીજી પણ એક માટી આપત્તિ છે. તે એ છે કે કોઇ એક ધર્મ પટ્ટામાં પ્રકારરૂપે અનંત ધર્માં વિદ્યમાન હાવાથી ઘટવાદિ કેઇ એક ધર્મપ્રકારેણ ઘટના જ્ઞાનથી અન્ય સર્વધ પ્રકારક ઘટાઢિ અજ્ઞાનની નિવૃત્તિ થવાના પ્રસંગ આવશે. કારણ કે ઘટલેન ઘટજ્ઞાન સામાન્યધર્મ માત્ર ૧, સંરાયાÁનેન તરતિવર્તણ્ય મુજવ | ૨. યત્વમેવ વા મુ ત | ૩. તદ્દાત્ત નિવાળાન્ત। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy