SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ - નાનાસન | બ્રહ્મજ્ઞાનસમીક્ષા तत्त्वज्ञानं तस्मादपि विश्वमायानिवृत्तिः, द्वितीयशक्तिनाशेन विशिष्टनाशात् । तत्त्वभावो-विदेहकैवल्यः 'अन्तिमः साक्षात्कार इति यावत् , तस्मादन्ते प्रारब्धक्षये सह तृतीयशकत्या विश्वमायानिवृत्तिः । अभिध्यानयोजनाभ्यां शक्तिद्वयनाशेन विशिष्टनाशापेक्षया भूयःशब्दोऽभ्यासार्थक इतीत्यादि निरम्तम् , अभिध्यानादेः प्रागपरमार्थसदादौ परमार्थसत्त्वादिप्रतीत्यभ्यु. पगमे अन्यथाख्यात्यापातात् । (७७) न च 'तत्तच्छतिविशिष्टार ज्ञानेन परमार्थसत्त्वादि जनयित्वैव प्रत्याय्यत इति नायं दोषः' इति वाच्यम् साक्षात्कृततत्त्वस्य न किमपि वस्त्वज्ञातमिति प्रातिभासिकसत्त्वोत्पादनस्थानाभावात् । "ब्रह्माकारवृत्त्या ब्रह्मविषयतैव अज्ञानस्य नाशिता, तृतीयशक्तिविशिष्टं तु અજ્ઞાનનો પણ નાશ થઈ જાય છે. તત્ત્વભાવ એટલે વિદેહકૈવલ્ય અર્થાત ચરમ સાક્ષાતકાર, એનાથી અને એટલે કે પ્રારબ્ધનો ક્ષય થયે છતે તૃતીય શક્તિ સાથે વિશ્વમાયા અર્થાત્ સંપૂર્ણ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અભિયાન અને યોજનથી થનારા શક્તિદ્વયના ક્ષયથી જે વિશિષ્ટનાશ થાય છે તે સંપૂર્ણ નથી હોતો, જ્યારે તત્ત્વભાવથી તૃતીય શક્તિના નાથદ્વારા થનારો અજ્ઞાનનાશ નિઃશેષપણે થાય છે તેમ સૂચવવા માટે “ભૂયઃ' શબ્દનો પ્રયોગ થયો છે. ભૂયઃ એટલે કે અભ્યાસ કે જે નિઃશેષતાને સૂચક છે.” [વેદાન્તમતમાં અન્યથાખ્યાતિની આપત્તિ-ઉત્તરપક્ષ ] ઉત્તરપક્ષ :- તે બધું (ઉપર કહેલું) નિરસ્ત થઈ જાય છે કારણ કે અભિયાન આદિની પૂર્વમાં જે પરમાર્થ સત્ નથી એવા પ્રપંચમાં, પ્રથમશક્તિથી પરમાર્થસત્ત્વની બુદ્ધિ જાગે છે તેમ માનવામાં તૈયાચિક આદિ મતમાં પ્રસિદ્ધ અન્યથાખ્યાતિ સિદ્ધાન્તને સ્વીકાર કરવાની આપત્તિ આવે છે. જે વસ્તુ પરમાર્થ સત રૂપે ન હોવા છતાં પરમાર્થ સત્ રૂપે ભાસે તેનું નામ જ અન્યથાખ્યાતિ છે. પૂર્વપક્ષ :- તત્ તત્ શક્તિવિશિષ્ટ અજ્ઞાન સીધેસીધી પરમાર્થ સત્વ આદિની પ્રતીતિ કરાવતું નથી, કિન્તુ પ્રપંચમાં પરમાર્થ સત્ત્વ આદિની ઉત્પત્તિ કરવા દ્વારા જ તેની પ્રતીતિ કરાવે છે એટલે હવે અભિધ્યાન આદિની પૂર્વે પરમાર્થ સત્ત્વ આદિ ન હતું અને ભાસતું હતું એમ નહિ, પરંતુ ઉત્પન્ન થઈને ભાસતું હતું, એકલે અન્યથાખ્યાતિને દોષ દૂર થઈ જાય છે. ઉત્તરપક્ષ - એ વાત બરાબર યથી. કારણ કે કઈ વસ્તુ અજ્ઞાત હોય તે એમાં અજ્ઞાનથી સત્ત્વની ઉત્પત્તિ માનો એ ઠીક છે પણ તને સાક્ષાત્કાર થયા પછી તે કઈ પણ વસ્તુ અજ્ઞાત રહેતી જ નથી કે જેમાં તૃતીય શક્તિથી પ્રતિભાસિક સત્ત્વની ઉત્પત્તિને અવકાશ પ્રાપ્ત થાય. જો એમ કહો કે “બ્રહ્માકારવૃત્તિરૂપ સાક્ષાત્કારથી તે અજ્ઞાનની માત્ર બ્રહ્મવિષયતાને જ નાશ થાય છે. નહિ કે સંપૂર્ણ અજ્ઞાનને. ત્રીજી શક્તિવાળું અજ્ઞાન તો પ્રારબ્ધ કર્મના અંત સુધી અનુવર્તમાન રહે છે. એટલે . ગતિમાક્ષાત | ૨. શિણજ્ઞાનેન મુ ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy