SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ध्वनिधर्माणां ध्वनिगतत्वेनैव भानात् , वर्णानां च विभूनामानुपूर्वीविशेषाऽज्ञानादतिप्रसङ्गात् वर्णनिष्ठत्वेन हस्वत्वादिकल्पनस्य तेषामावश्यकत्वात् । तद्वदस्माकमपि कल्पितावच्छेदकोपगमे को दोषः' इति मधुसूदनतपस्विनोऽपि वचन विचारसहम् , मिथ्याग्दृष्टान्तस्य सम्यग्दृशां' પ્રકૃનત્રિાન, નૈar-બીમારી છે. અનન્તવમવતુવારે પિતાવશેदककृतविडम्बनाया अप्रसरात , विस्तरेणोपपादित चैतत् संमतिवृत्तौ । (७२) न चोक्तरीत्या वृत्तेरवच्छेदकत्वमपि युक्तम् , प्रतियोगितया अज्ञाननिवृत्तौ सामानाधिकरण्येन समानविशेष्यकसमानप्रकारकवृत्तेरेव त्वन्मते हेतुत्वस्य युक्तत्वात् । अत एव स्वयमुक्त तपस्विना सिद्धान्तबिन्दौ " द्विविधमावरणम्-एकमसत्त्वापादकमन्तःकरणावच्छिन्न આમ જ્યારે તૈયાયિકના મતે કાલ્પનિક કર્ણ શર્મુલી સંબંધમાં અને મીમાંસક મતે કાપનિક દીર્ઘત્વ આદિ સંસર્ગમાં અવર છેદકતાનો સ્વીકાર થયેલ છે તે એની જેમ અમે પણ કાલ્પનિક વૃત્તિમાં અવર છેદકતા માનીએ તે કો મોટે દેષ થઈ ગયો?!! [વેદાન્ત–નૈયાયિક-મીમાંસક ત્રણેયને વિટંબણું] આનો જવાબ આપતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ તપસ્વીનું વચન પણ વિચારની ધાર ઉપર ટકે એવું નથી. કારણ કે વેદાન્તીની દષ્ટિએ પણ યાયિક અને મીમાંસક બને મિથ્યાષ્ટિ છે અને પોતે પિતાને સમ્યગદષ્ટિ માને છે. તે સમ્યગદષ્ટિએ મિથ્યાષ્ટિનો આધાર લે ઉચિત નથી. તથા નિયાયિક અને મીમાંસકેને જે સ્થળમાં અવચ્છેદની કલપનાની વિટંબણું ઉભી થાય છે તે સ્થળે પણ તેઓ આકાશને એકાંતે નિરવયવ અને વણને એકાંતે વ્યાપક માનવાનું છેડીને અનેકાંતવાદના આધારે અનન્તધર્માત્મક એક વસ્તુને સ્વીકાર કરી અર્થાત્ આકાશને કથંચિત્ સાવયવ અને વર્ણને કથંચિત્ અવ્યાપક-અનિત્ય માની લેવામાં આવે તે પછી કઈ વિટંબણુ રહેતી નથી. સંમતિ ગ્રંથની વૃત્તિમાં વૃત્તિકાર અભયદેવસૂરિ મહારાજે “વતુ-અનન્ત ધર્માત્મક છે ઈત્યાદિ અનેક બાબતનું વિસ્તારથી ઉપપાદન કરી બતાવ્યું છે. [ કલિપત વૃત્તિમાં અવછેદકતાની અનુપત્તિ ] (૭૫) વૃત્તિને ક૯૫નાથી અવચ્છેદક માનવાની વાત પણ યુક્તિયુક્ત નથી. કારણ કે તમારા મતે તે અજ્ઞાન ચૈતન્યનિષ્ઠ છે. અને ઘટાદિઆકારવૃત્તિ પણ ચિતન્યનિષ્ઠ છે, અને બને સમાનાધિકરણ હોવાથી ઘટત્વપ્રકારકઘટવિશેષ્યવૃત્તિ, સામાનાધિકરણ્ય સંબંધથી ઘટવપ્રકારકઘટવિશેષ્યક અજ્ઞાનમાં રહે છે અને પ્રતિયોગિતા સંબંધથી ઘટાદિઅજ્ઞાનને નાશ પણ અજ્ઞાનમાં રહે છે. આ સ્થિતિમાં પ્રતિયોગિતા સંબંધથી અજ્ઞાનના નાશ પ્રતિ સામાનાધિકરણ્ય સંબંધથી સમાનવિશેષ્યકસમાન પ્રકારક વૃત્તિને, તમારા મતે હેતુરૂપે માનવી તે યુક્તિયુક્ત છે. એને બદલે તમે તે એની હેતુતાનો ભંગ કરીને હેતુતાઅવર છેદકરૂપે માનવાની વાત કરી રહ્યા છો. તે કઈ રીતે ઉચિત ગણાય નહિ. - અજ્ઞાનનાશ પ્રત્યે વૃત્તિ હેતુતા અવરછેદકરૂપે નહિ પણ હેતુરૂપે માનેલી છે એટલા માટે તે મધુસૂદન તપસ્વીએ સિદ્ધાતબિન્દુ નામના ગ્રંથમાં કહ્યું છે કે- “આવરણ ૧. દશ વ મુ. ૨. મીમાંસ્થ મુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy