SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિકવાદ (७२) अथ अक्लिष्टक्षणे अक्लिष्टक्षणत्वेनोपादानत्वमिति सजातीयक्षणप्रबन्धोपपत्तिः । बुद्धदेशितमार्गे तु तत्प्रयोजकत्वज्ञानादेव प्रवृत्तिरिति चेत् ? न, एकान्तवादे अनेन रूपेण निमित्तत्व अनेन रूपेण च उपादानत्वमिति विभागस्यैव दुर्वचत्वात् , अक्लिष्टक्षणे अक्लिष्टक्षणत्वेनैव उपादानत्वे आद्याक्लिष्टक्षणस्यानुत्पत्तिप्रसङ्गात् , अन्त्यक्लिष्टक्षणसाधारणस्य हेतुतावच्छेदकस्य कल्पने च क्लिष्टक्षणजन्यतावच्छेदकेन साङ्कर्यात् , जन्यजनकक्षणप्रबन्धकोटौ एकैकक्षणप्रवेश परित्यागयार्विनिगमकाभावाच्च । एतेन इतरव्यावृत्त्या शक्तिविशेषेण वा जनकत्वमित्यपि अपास्तम् । न च 'एतदनन्तरमहं उत्पन्न एतस्य चाहं जनकम्' इति अवगच्छति क्षणरूप [ ભિન્ન ભિન્નરૂપે કારણતાને ભેદ એકાન્તવાદમાં દુર્ઘટ ] (૨) પૂર્વપક્ષ –અક્લિષ્ટ (કલેશમુક્ત) ક્ષણ પ્રત્યે પૂર્વપક્ષ અલિષ્ટક્ષણ રૂપે ઉપાદાન કારણરૂપ હોવાથી ઉત્તર-ઉત્તર સજાતીયક્ષપરંપરાની ઉત્પત્તિ થઈ શકે. મુમુક્ષુઓની બુદ્ધદેશિતમાર્ગમાં થતી પ્રવૃત્તિમાં તે અલિષ્ટક્ષણપ્રોજકત્વનું જ્ઞાન હેતુ છે. તાત્પર્ય બુદ્ધની દેશનાક્ષણ પોતાની ઉત્તરક્ષણ પ્રત્યે અકિલષ્ટક્ષણસ્વરૂપેણ જેમ ઉપાદાન કારણરૂપ છે તેમ મુમુક્ષુઓની અકિલષ્ટક્ષણની ઉત્પત્તિમાં પ્રાજકવરૂપે નિમિત્તકારણરૂપ છે. આ રીતે માનવામાં કઈ અનુ૫૫ત્તિ રહેતી નથી. ઉત્તરપક્ષ – એ વાત બરાબર નથી કારણ કે એકાન્તક્ષણિકવાદમાં અમુકરૂપે ઉપાદાનકારણુતા અને અમુકરૂપે નિમિત્તકારણુતા આ વિભાગ પાડી શકાય તેમ નથી. વસ્તુ એકાનેક સ્વરૂપ હોય તો જ આ ભેદ પડી શકે છે. બીજી વાત એ છે કે અલિષ્ટક્ષણ પ્રત્યે અકિલષ્ટક્ષણત્વરૂપે પૂર્વેક્ષણને ઉપાદાન માનવામાં આવશે તે આદ્યઅકિલષ્ટક્ષણ પ્રત્યે અતિમક્લિષ્ટક્ષણ હેતુ બની ન શકવાથી આધઅકિલષ્ટક્ષણને ઉદ્દભવ જ થશે નહિ. જે અંતિમ ક્લિષ્ટક્ષણમાં પણ અકિલષ્ટક્ષણજનકતાઅવચ્છેદક કલ્પી લેવામાં આવશે તે તે ક્ષણમાં રહેલા કિલષ્ટક્ષણજન્યતાઅવ છેક સાથે સાંકર્ય દોષ ઉભે થશે. કારણ કે દ્વિતીય આદિ અલિષ્ટક્ષણપરંપરામાં કિલષ્ટક્ષણજન્યતા અવરછેદક છે નહિ અને ચિરમકિલષ્ટક્ષણ સુધીની ક્ષણોમાં અકિલટક્ષણ જનતાઅ વચ્છેદક નથી, જ્યારે ચરમકિલષ્ટક્ષણ અને આદ્યઅલિષ્ટક્ષણમાં–બનેમાં બનને અવરછેદકે રહેલા છે એટલે પરસ્પર અસમાનાધિકરણ ધર્મદ્રયનું એક સ્થળે સામાનાધિકરણ્ય થઈ જવાથી સાંકર્ય દોષ લાગશે. [એકાત ક્ષણિકવાદમાં કાર્યકારણુભાવ દુર્ઘટ] સાંકર્યદેષ ટાળવા માટે જન્યક્ષણપરંપરા અને જનકક્ષણપરંપરામાં તત્ તત્વ ઉત્તરક્ષણ પ્રત્યે એક એક પૂર્વેક્ષણને પ્રવેશ કરીને તત્ તત્ પૂર્વેક્ષણને હેતુ માનવામાં આવે તે એની સામે રર્યવાદી એક એક ક્ષણને પરિત્યાગ કરીને સંપૂર્ણ સંતાન પ્રત્યે પૂર્વ વિજાતીય સંતાનને હેતુ બનાવીને કાર્યકારણ ભાવ ઘટાવી શકે તેમ હોવાથી કયા પ્રકારને હેતુહેતુસદ્દભાવ માનો તે બાબતમાં કોઈ નિર્ણાયક યુક્તિ રહેશે નહિ. એટલે એકાંતક્ષણિકવાદમાં કાર્યકારણભાવ પણ ઘટી શકે તેમ નથી. આવા દોષોને ૧. અવિઠ્ઠલવાન સ . ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy