SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ भविष्यामि' इति जानानः किमर्थ मोक्षाय यतत इति ? अत्रोच्यते भगवान् हि प्राचीनावस्थायां सकलमपि जगत् दुःखितं पश्यंस्तदुद्दिवीर्ष या नैरात्म्यक्षणिकत्वादिकमवगच्छन्नपि तेषामुपकार्य सत्त्वानां निष्क्लेशक्षणोत्पादनाय प्रयतते, ततो जातसकलजगत्साक्षात्कारः समुत्पन्नकेवलज्ञानः पूर्वाहितकृपाविशेषसंस्कारात् कृतार्थोऽपि देशनायां प्रवर्तते अधिगततत्तात्पर्यार्थाश्च स्वसन्ततिगतविशिष्टक्षणोत्पत्तये मुमुक्षवः प्रवर्तन्ते, इति न किमपि अनुपपन्नम्' इत्याहुः । (७१) तदखिलमज्ञानविलसितम् । आत्माभावे बन्धमोक्षायेकाधिकरणत्वाऽयोगात् । न च सन्तानापेक्षया समाधिः, तस्यापि क्षणानतिरेके एकत्वाऽसिद्धेः एकत्वे च द्रव्यस्यैव नामान्तरस्वात् , सजातीयक्षणप्रबन्धरूपे सन्ताने च न कारकव्यापारः इति समीचीनं मुमुक्षुप्रवृत्त्युपपादनम् ! પિતાનું મુક્તપણે અસ્તિત્વ ટકી રહેવાનું હોય તે એ અત્યારે મોક્ષ માટે પુરુષાર્થ કરે ને ! [ ઉપકાર આદિની સંગતિ-સમાધાન ] સમાધાન :- આ શંકાને ઉત્તર આપતા બૌદ્ધો કહે છે કે સર્વજ્ઞ થયા પહેલાની અવસ્થામાં ભગવાને સારાયે જગતુને દુઃખી જોયું, એટલે એના ઉદ્ધારની ભાવના જાગી. તેથી “આમાં નથી અને જ્ઞાન ક્ષણિક છે એમ જાણવા છતાં પણ ભગવાને ઉપકારયોગ્ય ની ભાવિકલેશમુક્ત ક્ષણ ઉત્પન કરવા માટે પુરુષાર્થ ખેડો. ત્યાર પછી તેમણે સારાયે જગને સાક્ષાત્કાર થયો, કેવળજ્ઞાન ઉપન થયું, એટલે કૃતાર્થ બનવા છતાં પણ પૂર્વ અભ્યસ્ત વિશિષ્ટકરુણાના સંસ્કારથી દેશના આપવાની પ્રવૃત્તિ કરે છે. આ રીતે તેઓ ઉપકારક થયા. તેમની દેશનાના તાતપર્યાથને સમજેલા મુમુક્ષુઓ પિતાના જ ક્ષણસંતાનમાં ભાવિ મુક્ત ક્ષણ ઉત્પન્ન કરવા માટે પુરુષાર્થ કરે છે. આ રીતે તેઓ ઉપકાર્ય બન્યા, તેમાં ન ઘટે એવું શું છે? [ બૌદ્ધ મતે બન્ધ-મોક્ષ તત્ત્વની અનુપત્તિ ] ગ્રંથકાર કહે છે કે આ બધું બૌદ્ધોના અજ્ઞાનનું પ્રદર્શન છે. કારણ કે કોઈ સ્થાયી આત્મા અધિકરણરૂપે ન હોવાથી બંધ અને મોક્ષમાં સમાનાધિકરણતા જ ઘટશે નહિ. જે આની સામે બદ્ધક્ષણ અને મુક્તક્ષણ એકસંતાનવતિ હોવાથી સમાનાધિકરશુતાનું સમાધાન કરવામાં આવે તો એ પણ બરાબર નથી. કારણ કે સંતાન જે ક્ષણથી ભિન્ન ન હોય તો કેઈ એક સંતાન જેવું કશું ત્યાં રહેતું જ નથી, અને જો ક્ષણથી ભિન્ન એક સંતાન બૌદ્ધ માને તે નામફેરથી એક આત્મદ્રવ્યને સ્વીકાર થઈ જાય જેને બૌદ્ધો સંતાન નામ આપે છે. સજાતીયક્ષણ પરંપરા રૂપ સંતાન માનવામાં આવે તે (ઉત્તરક્ષણની ઉત્પત્તિમાં ફક્ત પૂર્વક્ષણ જ હેતુ હોવાથી) અન્યકારકોને વ્યાપાર પણ ઘટી શકશે નહિ. ઉપાદાન સ્થાયી હોય તે નિમિત્તકારણરૂપી કારકે કાંઈ પણ સહકાર આપી શકે પરંતુ ઉપાદાન ક્ષણિક હોય અને સંતાન તે ત્રુટિત માળાના મણકા જેવો છે એટલે કારકે એને શું સહકાર આપી શકે ? વાહ ! બહુ સરસ તમે મુમુક્ષપ્રવૃત્તિનું સમર્થન કર્યું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy