SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ જ્ઞાનબિંદુ कस्यचित् कस्वांचिदेव रागोद्रेक इत्यस्यानुपपत्तेश्च । न च असाधारण्ये रूपमेव हेतुः तद्रहितायामपि कस्यचिद्रागदर्शनात् । न च तत्र उपचार एव हेतुः द्वयेनापि विमुक्तायां रागदर्शनात् । तस्मात् अभ्यासदर्शनजनितोपचयपरिपाक कर्मैव विचित्रस्वभावतया 'तदा तदा तत्तत्कारणापेक्ष तत्र तत्र रागादिहेतुरिति प्रतिपत्तव्यम् । (६८) एतेन पृथिव्यम्बुभूयस्त्वे रागः, तेजोवायुभूयस्त्वे द्वेषः, जलवायुभूयस्त्वे मोह इत्यादयोऽपि प्रलापा निरस्ताः तस्य विषयविशेषापक्षपातित्वादिति दिक् । कर्मभूतानां रागादीनां सम्यग्ज्ञानक्रियाभ्यां क्षयेण वीतरागत्वं सर्वज्ञत्वं च अनाविलमेव । नैरात्म्यभावनानिरासाय क्षणभङ्गे मिथ्यात्वोक्तिः (६९) शौद्धोदनीयास्तु-'नैरात्म्यादिभावनैव रागादिक्लेशहानिहेतुः, नैरात्म्यावगतावेव એને બદલે કેઈક પુરૂષને કેઈક સ્ત્રીમાં જ ઘણે રાગ થઈ જાય છે એ વાત ઘટશે નહિ. જે એમ કહે કે- આમ તે બધી સ્ત્રીઓ પ્રત્યે રાગ હોય જ છે છતાંયે રૂપાળાપણાના કારણે કેઈક એક સ્ત્રી પ્રત્યે જ તે છતો થતે દેખાય છે. તે આ વાત બરાબર નથી. કારણ કે કેઈક મોહઘેલાને કદરૂપી સ્ત્રીમાં પણ ઘણે રાગ દેખાય છે. માટે અન્ય સ્ત્રી એને છોડીને અમુક સ્ત્રીમાં જ વધુ રાગ થવાનું કારણ રૂપાળાપણું જ છે એમ કહી શકાય નહિ. જે આની સામે એમ કહો કે કામીપુરુષને કદરૂપી સ્ત્રીમાં પણ રૂપાળાપણના ઉપચારથી અર્થાત્ બ્રાન્ત બુદ્ધિથી રાગ ઉત્પન થાય છે તે એ પણ બરોબર નથી. કારણ કે કદરૂપ હોય અને તેને કદરૂપ પણે જાણતા હોય તેવા પુરુષને પણ, રૂપાળાપણું અને તેને ઉપચાર બંનેથી રહિત સ્ત્રીમાં ઘણે રાગ હોવાનું દેખાય છે. તેથી પૂર્વભવને અભ્યાસ અને વર્તમાનમાં તે તે વિષયનાં દર્શનથી કર્મને ઉપચય અને પરિપાક થાય છે. તે કર્મ વિચિત્રસ્વભાવવાળું હોવાથી તે તે કાળે તે તે કારણને અવલંબીને તે તે વિષયમાં રાગાદિને ઉત્પન્ન કરે છે. આ નિર્દોષ વાત સ્વીકારવી જોઈએ. (૬૮) જેઓ એમ પ્રલાપ કરે છે કે પૃથ્વી અને જળ તત્વની અધિકતાથી રાગ ઉપન થાય, અગ્નિ અને વાયુતત્ત્વની અધિકતાથી દ્વેષ ઉત્પન્ન થાય. અને જળ અને વાયુ તત્ત્વની અધિકતાથી મેહ ઉત્પન થાય. તે પ્રલાપ પણ ઉપરની ચર્ચાથી નિરસ્ત થઈ જાય છે. કારણ કે પૃથ્વીજળતત્ત્વ વગેરેની અધિકતાથી જે રાગ આદિ થતા હોય તે બધી વસ્તુમાં એકસરખા થવા જોઈએ, એને બદલે અમુક વિષયમાં જ રાગ થાય અને અમુકમાં દ્વેષ જ થાય અને અમુકમાં મેહ જ થાય એ પક્ષપાત ઘટી શકે નહિ, ઉપર્યુક્ત ચર્ચાથી ફલિત થાય છે કે રાગાદિ કફાદિહેતુક નથી. પરંતુ કમહેતુક છે. અને કથંચિત્ કર્મસ્વરૂપ પણ છે. સમ્યગ જ્ઞાન અને સમ્યફ કિયાના સુમેળથી કર્મભૂત રાગાદિને જ્યારે ક્ષય થાય ત્યારે વીતરાગપણું અને સર્વજ્ઞતા પ્રગટ થાય તેમ માનવામાં કઈ દોષ નથી. [નિરામદર્શનથી રાગાદિવંસ-બૌદ્ધમત] (૬) શુદ્ધોદન (બદ્ધ) મતના અનુયાયીઓ કહે છે કે વૈરાગ્યાદિભાવના રાગાદિ ૧. તથા તા તત્ એ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy