SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ કેવલજ્ઞાન सन्निहिताः, शरीरस्य तदात्मकत्वात् , तता न सार्वज्ञमूलवीतरागत्वसम्भवः' इत्याहुः। तदयुक्तम् , रागादीनां व्यभिचारेण कफादिहेतुकत्वायोगात् , 'दृश्येते हि वातप्रकृतेरपि रागद्वेषौ, कफप्रकृतेरपि द्वेषमोहौ, पित्तप्रकृतेरपि मोहरागाविति । एकैकस्याः प्रकृतेः पृथक् सर्वदोषजननशक्त्युपगमे च सर्वेषां समरागादिमत्त्वप्रसङ्गात् । न च स्वस्वयोग्यक्रमिकरागादिदोषजनककफाद्यवान्तरपरिणतिविशेषस्य प्रतिप्राणिकल्पनात् नायं दोषः इति वाच्यम् , तदवान्तरबैजात्यावच्छिन्नहेतुगवेषणायामपि कर्मण्येव विश्रामात् । किञ्च अभ्यासजनितप्रसरत्वात् प्रतिसंख्याननिवर्तनीयत्वात् च न कफादिहेतुकत्वं रागादीनाम् । (૭) તેન સુત્રો રચતુજ ઘવ રાવ નાચતુર ફત્યાચક નિરસ્ત, અત્યન્તસ્ત્રી सेवापरस्य क्षीणशुक्रस्यापि रागोद्रेकदर्शवात् शुक्रोपचरस्य सर्वस्त्रीसाधारणाभिलाषजनकत्वेन બને થાય છે, અને પિત્તપ્રકૃતિવાળાને મેહ અને રાગ બને હોય છે એટલે માત્ર કફથી જ રાગ થાય છે...ઈત્યાદિ કહેવું વાજબી નથી. એક એક કફ આદિ પ્રકૃતિમાં પૃથક પૃથફ બધા જ દોષ ઉત્પન્ન કરવાની શક્તિ માનીએ તો પછી દરેક જીવમાં એકસરખા રાગાદિ દોષ માનવાની આપત્તિ આવશે. (તાત્પર્ય એ છે કે એકને કફનો, બીજાને પિત્તને, અને ત્રીજાને વાતને પ્રકેપ એકસર હોય ત્યારે નાસ્તિકના મતે એ ત્રણે વ્યક્તિને રાગ-દ્વેષ અને મોહ એકસરખા હોવા જોઈએ. પણ તે હેતા નથી. શંકા – દરેકે દરેક જીવમાં પિતપોતાની પ્રકૃતિને યોગ્ય ક્રમશઃ વિષમ રાગાદિના ઉત્પાદક કફ વગેરેમાં અવાન્તર વિશિષ્ટ પ્રકારની પરિણતિની કલપના કરીએ તો પછી દરેક જીવમાં એક સરખા રાગાદિ દોષની આપત્તિ નહિ આવે. તાત્પર્ય એ છે કે દરેક જીવમાં કફાદિ વિષમ પરિણતિવાળા હોવાથી રાગાદિ કાર્ય પણ વિષમ પ્રમાણમાં જ ઉત્પન્ન થાય તેવું કેમ ન મનાય ? સમાધાન –આવું મનાય નહિ. કારણ કે દરેક જીવની કક્ષાદિગત અવાક્તર વિષમ પરિણતિ પ્રત્યે કેણ હેતુ છે તે શોધવું પડશે. અને શોઘનું પરિણામ એ જ છે કે દરેક જીવનું કર્મ જુદું જુદું છે માટે દરેકની પ્રકૃતિમાં વિષમતા છે. તે આ રીતે. કવૈષમ્યથી કફાદિષમ્ય દ્વારા રાગાદિમાં વિષમતા માનવી, તેને બદલે કર્મચિયથી સીધી જ રાગાદિની વિચિત્રતા માનવામાં ઔચિત્ય છે. વળી પૂર્વ જન્મમાં રાગના નિમિત્તનો અભ્યાસ કરેલો હોવાથી રાગ વધે છે અને રાગાદિ પ્રતિપક્ષી પ્રજ્ઞા સ્વરૂપ પ્રતિસંખ્યાનથી રાગાદિ ઘટે છે. સારાંશ, રાગાદિમાં કફાદિને હેતુ માની શકાય નહિ. [ રાગાદિને પ્રધાન હેતુ કર્મ ] (૬૭) જેઓ એમ કહે છે કે રાગમાં શુકધાતુને ઉપચય જ હેતુ છે, નહિ કે બીજો કેઈ તે વાત પણ ઉપરની ચર્ચાના આધારે ખંડિત થઈ જાય છે. વળી, અત્યન્ત સ્ત્રીસેવનમાં આસક્તપુરુષમાં શુક્રધાતુ લગભગ ક્ષીણ થઈ ગઈ હોવા છતાં પણ તેનામાં રાગનો ઉકતો દેખાય છે. તે એ કઈ રીતે ઘટશે? બીજુ, શુક્રધાતુનો ઉપચય રાગમાં હેતુ હોય તે એનાથી દરેકને સર્વસ્ત્રીઓમાં એકસરખે રાગ ઉપન્ન થવો જોઈએ, પણ ૧. દરયતે | સ વાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy