________________
પરિશિષ્ટ ૭
સૂચિ ૩
સંતનો સંદેશો-એક પરમકૃપાળુદેવ પરમાર્થનો દુકાળ
આ જેવું તેવું નથી, સમજવા જેવું છે. આ તો કંદોઈની દુકાળ પડ્યો હોય છે ત્યારે દયાળુ શેઠિયાઓ ગરીબોને દુકાનની ખાજાંની ભૂકરી, સત્પષનાં વચનામૃત છે તે
ખાવાનું મળે તેવી સગવડ કરે છે. તેમ આ કાળ તે ... આવો જોગ સત્સંગનો કયાંથી હોય? ૨૦૯ કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડડ્યા જેવું છે. આવા ગમે તેટલા દુ:ખ વેઠવાં પડે, ધનની હાની થતી હોય, કાળમાં જ્ઞાની પુરુષોનો બોધ તે સદાવ્રત જેવું છે. તે જ અપમાન થતું હોય તો પણ સત્સંગ-સમાગમ કરતા
આધાર છે, એવું દઢ થવું જોઇએ. .... ૪૬૧-૨ રહેવા ભલામણ છે. તે ભૂલશો નહિ. હૃદયમાં ઊંડા ઊતરી ખાની ભૂકરી
વિચારશો અને આ જીવ બિચારો મનુષ્ય ભવ હારી ન દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળી લઈને જાય તે માટે તેની દયા ખાવા યોગ્ય છે. આવો અવસર મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની બીજા કોઈ ભવમાં મળવો અત્યંત દુર્લભ છે. માટે ચેતી છોકરીએ તેના પિતાને પૂછયું કે ... ત્યારે તે છોકરીએ જજો. ૧૪૦ કહ્યું કે ‘આ ખાજાંની ભૂકરી ખાય નહિ?' કંદોઈએ ગુરુ
કહ્યું, ‘એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે?” ગુરુને નામે જીવ ઠગાયો છે ૬૯ તેમ સત્સંગનો દુકાળ છે, તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે, ... ધીંગ ધણી તો માથે છે. પણ છે તેનો ભૂલાવો છે. જ્ઞાની
પણ જેને પૂર્વના પુણ્યવડે સત્સંગ મળ્યો છે તેને એમ ન હોય, ગુરુ ન હોય, તેને ગર કહે! ૧૮૩ થાય કે, બધા આવો સભંગ ન કરે ? પણ પુણ્ય વિના જગતમાં ગુરુ ઘણા છે, સાધુ ઘણા છે; પણ કૂંચી તો સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ સદ્ગુરુના હાથમાં છે. ૪૯૯ છે. ૧૯૩
આત્માનું રૂડું થાય તો સાચા ગુરુથી. તેની ઓળખાણ નથી સતસંગ
થઈ. ઠેર ઠેર ગુરુ હોય છે અને કરે છે તે નહિ. કરે તેનું ફળ સત્સંગ, સત્સંગ ઘણા કહેવાય છે; પણ નામ લક્ષ્મી, નામ મળે; પણ મોક્ષ ન થાય ૧૮૨
ધનપાલ એમ નહિ, પણ યથાર્થ સત્સંગ છે, ત્યાં સદ્ગુરુ કહે તે ખરું. પણ આજે ગુરુ ઘણા થયા પડ્યા છે.
આત્મા છે. .... ૧૨૭ બોધ જોઇશે, બોધ હશે તો હથિયાર મૂઠથી પકડાય તેવું થશે; .. સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં, જગતમાં ગુરુ નહીં તો હાથ કપાઈ જાય. .... ૪૫૪
ઘણા છે, તે નહિ. તે છે તે જ, બીજો નહિ. ૧૬૮ આ બધું સત્સંગ વગર નહીં થાય. આ વચન જ્ઞાનીનાં છે; અમે તો ગુરુ થતા નથી.....
આ વાત કરી તે પણ એ જ, કોઈના ભાર નથી કે સત્સંગ અમે તો ગુરુ થતા નથી. પણ સરને બતાવી દઇએ વગર પામે. સમાગમમાં આવે, ખાસડાં પડે, ભાલોડાંનો છીએ .... ૨૯૬
વરસાદ પડે તો પણ ન ખસે ત્યારે બને ... ૨૪૬ ધીંગો ધણી એક પરપાળદેવ અમે જે કર્યો છે તે તમારા આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભોગે જવું. ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કોડી સાટે રતન ન ગુમાવો ૪૫૫
કર્યા છે તે તમારા ગુરુ છે ... ૯૭. માનવ ન માનવું પોતાનું કામ છે. અત્રે તો જ્ઞાનીનું કહેલું (૬૩), (૬૪), (૬૫), ૮૨, ૯૩, ૯૬, ૯૭, ૧૩૩,
કહેવું છે. જ્યાં આત્માર્થ હોય ત્યાં આત્માર્થે ખોટી ૨૫૭, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૩, ૨૯૬, થવું–બરછી અને ભાલા વરસતા હોય તો પણ ત્યાં ૩૦૧, ૪૩૫, ૪૩૬. ખોટી થવું; પણ અસત્સંગમાં મોતીના વરસાદ વરસતા અમે ઉપદેશ નથી કરતાં.... હોય તો પણ ન જવું. “વિરલા જ સપુરુષ વિચરે છે. અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે.” તેમ કહી બતાવીએ છીએ..... ૩૦૩ (વચનામૃત કમાંક ૭૮૩) ૨૦૯
૭૦, ૧૨૪, ૧૩૬, ૧૫૦, ૧૬૦, ૧૭૪, ૧૮૦,
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org