________________
૫૬૪
પરિશિષ્ટ ૭-સૂચિ ૨.
શિક્ષા-ભલામણ
મેં તો આત્મા જાણ્યો નથી, પરંતુ પૂર્વના અનંત (૬૪), (૬૫), ૫, ૨૫, ૨૮, ૩૦, ૩૪, ૩૫, ૪૪, જ્ઞાનીઓએ તે આત્મા યથાતથ્ય જામ્યો છે, તેવો જ તે ૪૯, ૫૦, ૫૧, ૫૮, ૬૩, ૭૨, ૭૩, ૭૪, ૭૭, આત્મા, જેનું મને શરણ છે એવા જ્ઞાની સદગુરુ ભગવંતે ૧૧૩, ૧૧૮, ૧૩૭, ૧૪૩, ૨૦૦, ૨૨૩, ૨૫૯, યથાતથ્ય જાણ્યો છે, તે માટે માન્ય છે. તેવો જ સિધ્ધ ૨૭૨, ૨૭૩, ૨૯૧, ૨૯૨, ૩૩૮, ૩૪૯, ૩૫૦, સમાન મારો આત્મા શુધ્ધ છે. તે જ મારું સ્વરૂપ છે. તે ૩૫૧, ૩૬૯, ૩૯૪, ૪૦૪, ૪૧૩, ૪૧૫, ૪૧૭, જ મને પ્રાપ્ત હો! જ્ઞાનીને જે છે તે મને હો! આટલી ૪૨૧, ૪૨૨, ૪૨૪, ૪૬૫, ૪૪૦, ૪૪૨, ૪૪૫, અપૂર્વ વાત છે. ૩૫૬ ૪૪૬, ૪૭૩, ૪૮૯, ૪૯૦, ૪૯૬.
૩૩, ૬૫, ૭૨, ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૧૮, ૧૩૧, તે જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો ૧૩૨, ૧૪૭, ૧૪૩, ૧૬૨, ૧૭૫, ૧૭૯, ૧૮૦,
પ્રતાપ- પસાય-કુપા-કરુણા-દયા- બલિહારી- ૨૦૫, ૨૨૯, ૨૫૯, ૨૮૧, ૨૮૬, ૩૩૯, ૩૪૧, ઉપકાર.
૩૪૨, ૩૪૩-૪, ૩૪૭, ૩૫૧, ૩૫૫, ૩૫૬, ૩૫૮, ૮ ૧૧, ૧૩, ૧૬, ૨૩, ૪૯, ૭૪, ૭૯, ૮૯, ૧૦૯, ૩૫૯, ૩૬૬, ૩૬૩, ૩૬૯, ૩૯૧, ૩૯૩, ૪૦૩, ૧૨૧, ૧૩૦, ૧૭૦, ૧૭૮, ૧૮૭, ૨૦૨, ૨૧૨, ૪૧૭, ૪૩૯, ૪૪૪, ૪૪૫, ૪૪૬, ૪૫૬, ૪૬૦, ૨૩૬, ૨૪૩, ૨૪૯, ૨૫૦, ૨૫૭, ૨૬૨, ૨૯૦, ૪૬૧, ૪૮૯, ૪૯૦, ૪૯૩, ૪૯૯. ૨૯૧, ૨૯૭, ૩૦૦, ૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૯, હરતાં ફરતાં, બોલતાં ચાલતાં, જ્યાં નજર પડે ત્યાં એક ૩૨૫, ૩૩૪, ૩૩૫, ૩૪૬, ૪૦૧, ૪૦૨, ૪૦૩, આત્મા જોવાય તો કામ થઈ જાય. પરોક્ષ પણ માન્યતા ૪૦૪, ૪૮૩, ૪૮૮, ૪૯૦.
એમ રહે કે મેં નહિ પણ મારા જ્ઞાનીએ તો આત્મા જોયો પરમકૃપાળુ સદ્ગુરૂ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે, બસ તેવો જ મારે માન્ય છે. આત્મા સિવાય અન્ય મહિમા- માહાતમ્ય – ગુણ ગામ – સતુ તિ – કાંઈ મારું નથી. એમ પરોક્ષ લક્ષ રહે તો તેમાંથી પ્રત્યક્ષ સ્તવના-અહોભાવ.
થઈ જશે. ૩૬૯. ૩, ૪, ૧૧, ૨૬, ૫૫, ૭૩, ૮૩, ૧૨૭, ૨૪૯, ‘હુ તો ન જાણું પણ જ્ઞાનીએ જાણ્યું' એમ માથે રાખે ૨૬૩, ૨૯૧, ૩૦૦, ૩૦૮, ૩૧૫, ૩૧૯, ૩૨૮, અને વાત કરે તો કર્મનો બંધ ન થાય. ૨૦૫ ૩૩૦, ૩૩૪, ૩૫૮, ૪૧૧, ૪૩૩, ૪૩૭, ૪૪૧, હું કાંઈ સમજું નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું હોય તે મારે ૪૪૪, ૪૬૫, ૪૮૯, ૪૯૦.
માન્ય છે એમ રહે તો તે ચાંલ્લો થયો. ૪૯૯ શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરૂદેવ શ્રી રાજચંદ્ર શુધ્ધ
ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરને ત્રિકાળ નમસ્કાર હો! ૩૭, ૩૯, ૬૫, ૮૩, ૧૦૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪ ૩૫૯, ૪૩૯, ૪૯૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org