SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ પરિશિષ્ટ ૭-સૂચિ ૩ ૨૦૯, ૨૮૬, ૨૯૭, ૩૦૩, ૩૩૦. આ (આશ્રમ) તીર્થક્ષેત્ર સાથી છે? અહીં આત્માની જ વાત અમારુ કહ્યું માની.... થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય વળે નાણે વિનાને' શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. મોક્ષ થશે. ... ૨૯૬ સત્સંગથી બોધ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક અમારા કહેવાથી.. ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત સંતના કહેવાથી ... થાય નહિં. .... ૩૪૬ સંત પાસેથી ..... આ જગા કેવી છે, જાણો છો? દેવસ્થાન છે! અહીં જેણે સંતના મુખથી શ્રવણ કરી ...... આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને સંત સમાગમે ..... આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે ૨૬૯ સંતના યોગે ..... પરમકૃપાળુ દેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પરમ પુરુષના આશ્રિતના સમાગમે .....(૬૪), (૬૫), પુષ્ટિ માટે જ આ આશ્રમ છે .... ૪૮૮ ૪૪, ૫૨, ૫૮, ૮૪, ૮૬, ૯૦, ૯૩, ૧૧૮, ૧૧૯, આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૩૭, ૧૯૭, પોતાના આત્માને ઓળખો .... ૪૩૨ ૨૨૯, ૨૭૨, ૨૭૩, ૨૯૨, ૨૯૬, ૩૦૧, ૩૦૮, આ આશ્રમમાં કપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. ૩૧૬, ૩૧૭, ૩૩૨, ૩૪૯, ૩૫૮, ૩૬૯, ૪૦૩, તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું મહાત્મ ૪૧૮, ૪૪૬. જૂદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે... એક પરમકૃપાળુ દેવ.. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ .... બધા પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. ૪૩૩ પણ તેમાં દઢતા જ કરવી. એક જણના ઉપદેશથી આ જગ્યાએ કપાળુદેવની કૃપા છે કે સાંભળવાની જોગવાઈ આત્મહિત સધાયું છે, સધાય છે અને સધાશે. એવી દઢ થઈ. પુણ્યના ઢગલા બંધાય છે. જીવ જે દાઝ રાખે તો માન્યતા રાખવાથી આ ભવ સફળ થશે. આખા જગતના તરફ શિષ્યભાવ રાખવા જતાં મૂળ જે નિમિત્ત દ્વારા સન્દુરુષનું યોગબળ આત્મહિત ત્વરાથી થતું હોય છે અને જે જીવન દુષમકાળ છે. તેમાં ઘણા જીવનું લ્યાણ થશે-એક સદગુરુને અર્પણ થયું છે તે નિરર્થક ફાંફાં મારવામાં વ્યર્થ શ્રદ્ધાએ; જે કંઈ કર્તવ્ય છે તે પુરુષની દષ્ટિએ ન જતું રહે તે ધ્યાન રાખવા યોગ્ય છે. .... ૨૫૭ કરવા યોગ્ય છે. શ્રદ્ધા-કુશળતા થાય તેવું, ગુરુ સદ્ગુરુ પરમકૃપાળુદેવનું શરણ રાખવું. અમે પણ એના કુપાળુના યોગબળથી શાસન અત્રે વતશિ. કાળ અણુ દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની ફિટણ (પ્રલય જેવો) આવ્યો છે. પણ આત્માર્થીને લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં: મધ્યસ્થ દષ્ટિ વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન રાખવી એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે જયવંતું, શાશ્વત છે. તેથી પાંચમા આરાના છેડા શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય અને તમારા ધણી જુદા ન કરવા. એ એક જ છે. એ તેવું છે. શું લખું? કહ્યું જાય તેમ નથી. એક આ જીવને ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. .... ૯૬ જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો ૫૮, ૬૯, ૮૬, ૯૦, ૧૨૪, ૧૨૯, ૧૩૩, ૧૩૬, અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું ૧૩૬, ૨૫૭, ૩૦૧, ૩૫૮, ૩૮૨, ૪૦૩, ૪૧૧, કર્તવ્ય છે. ... ૮૫ ૪૧૮, ૪૪૪, ૪૪૫, ૪૮૭, ૪૮૮. (૬૪), ૭૯, ૮૫, ૨૬૯, ૨૭૦, ૨૭૪, ૩૨૦, ૩૩૫, આશ્રમ ૩૪૯ .. આ આશ્રમની જે વ્યવસ્થા થઈ છે તે એની (પરમકૃપાળુદેવની) કૃપાથી એના યોગબળે બન્યું છે. ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy