SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આત્મસિદ્ધિમાંની ગાથા છે તે – “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય–પ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યોગ્ય.'' ભક્તિનું સ્વરૂપ કહો. જ્ઞાનીને ખબર છે. ભક્તિના અનેક ભેદ છે : “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.'' વિચારણા મનને લઈને. મનને લઈને થયું, તે ફર્યું શાથી ? બોઘથી. બોઘ શું ? જીવની દશા શાથી અવરાઈ છે ? મોહથી. શાને લઈને મોહ છેજી ? ⭑✰ (૧૦) સત્પુરુષની વાણી. સત્પુરુષની વાણી ઘણી વાર સાંભળી, પણ મોહ કેમ જતો નથી ? પાત્રતાના અભાવે. કુપાત્ર પણ સુપાત્ર થાય. ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' માટે એક પુરુષાર્થ જ કર્તવ્ય છેજી. નિખાલસ ભાવથી ગુરુગમથી સમજ્યે શલ્ય જાય છેજી. (૧૧) તા. ૮-૧૨-૩૧ હું જાણું તે બધું ખોટું. એવી સદ્ગુરુની દૃષ્ટિએ શ્રદ્ધા થઈ હોય તેવા તો વિરલા હોય. પોતાની પકડ મૂકે તે જિજ્ઞાસુ. “હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?'' સદ્ગુરુ કહે તે ખરું, પણ આજે ગુરુ ઘણા થઈ પડચા છે. Jain Education International ૧૫૧ તા. ૬-૧૨-૩૧ પગ મૂકતાં પાપ છે. દૃષ્ટિમાં ઝેર છે. ઝેર, ઝેર ને ઝેર છે, એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. તે શું ? ચેતન જો નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વર્તે નહિ નિજભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.’’ એ સમ થયું ? યોગ્યતાની ખામી છે. સત્સંગ, સદ્બોધ, સત્પુરુષાર્થ જોઈએ. ગુરુગમ વિના નથી સમજાતું. નહીં તો ખુલ્લું ઉઘાડું છે. ‘ખાજાંની ભૂકરી.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy