________________
૧૦૦
ઉપદેશામૃત
વચન સહન કરી જવું. ક્રોધ આવે તો ક્ષમા પકડવી, કોઈને ક્રોધ આવે તેમ ન કરવું. કોઈને ક્રોથ આવ્યો એમ લાગે તો મીઠાં વચન અને નરમાશથી તેમનું હિત થાય, તેમને સારું લાગે એવો મૈત્રી ભાવ રાખવો. મોટાની મુલાકાતે આપણને બહુ લાભ થાય છે.
હિમ્મત રાખવી. તમે તમારા મોટા ભાઈને કાગળ લખ્યો છે તે જાણ્યું છેજી પણ તેમને અવગણના નહીં, દૈનિભ્રંછવા નહીં. તેમની જે સમજ છે તેમાં આપણે વિશ્વમભાવ ન કરવો.
આપણને કોઈ મળતા હોય તેને ધર્મમાં જોડવા. આપણે તેની વાતમાં તણાઈ ન જવું, એની વાતોમાં રાજી ન થવું. તેનામાં આપણે દોરાઈ જઈએ તો ખોટી ગતિ થાય છે. કૃપાળુદેવનું પુસ્તક વાંચવાનો જોગ મળે તો તેમાં નવરાશનો કાળ ગાળવો, પણ બીજા કામમાં ગપ્પાં મારવામાં ખોટી ન થવું. હિમ્મત રાખી, નહીં ગભરાતાં, શિખામણમાં સમજણમાં ઉદ્યમી થવું તો બધું શિખાશે અને ડાહ્યા ગણાશો. વધારે શું લખવું ?
Jain Education International
“જ્ઞાન ગરીબી, ગુરુવચન, નરમ વચન નિર્દોષ; ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા, શીલ, સંતોષ.''
૧. તુચ્છ ગણવા.
૧૫૪
‘વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ.’’ “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાન્ત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.’’
અઠવા લાઈન્સ, સુરત, તા. ૯૧૬-૩૪
‘દ્રવ્યદૃષ્ટિએઁ વસ્તુ થિર, પર્યાય અથિ ઊપજત વિણસત દેખકે, હર્ષ વિષાદ “નિજ ઘામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્ર ને સુકલત્ર ચંચળ, જાય શું મુખથી કથી ? સ્થિર એક સદ્ગુરુદેવ છો, એ ટેક અંતર આદરું; સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.'' “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિંતા ' જો જો પુદ્ગલ-ફરસના, નિશ્ચે ફરસે સોય; કર્મબંધ–ક્ષય હોય.'’
જાય ?''
મમતા-સમતા
ભાવસે,
વીતી તાહિ વિસાર દે, જો બની આવે સહજમેં,
--શ્રીમદ્ રાજચંદ્ર
For Private & Personal Use Only
નિહાર;
નિવાર,’
આગેકી શુ લે; તાહિમેં ચિત્ત દે.''
www.jainelibrary.org