SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ સંયમને કેળવે છે, અને આધ્યાત્મિક દૃષ્ટિનો વિકાસ કરે છે. આ દરેક પ્રકારને ધર્મ ઇચ્છનીય છે, અને વિચાર તેમજ આચારમાં તેનું સૌથી વધારે પાલન કરવાનું છે. અહીં એ કહેવું જરૂરી છે કે શ્રેષ્ઠ તપ બે પ્રકારનું છે. સામ્યતર અને વાર્દિ. બાહ્ય તપમાં ઉપવાસ, આહારનું નિયમન, એકાંત આસન અથવા શયન અને બીજી શારીરિક તપશ્ચર્યા આવે છે. આત્યંતર તપમાં પશ્ચાત્તાપ, પૂજા, ધર્મગ્રંથોનું અધ્યયન, સાંસારિક વિષયોના વિચારનો ત્યાગ અને ધ્યાન આવી જાય છે. આ દશ ગુણો અત્યંત મહત્ત્વના હોવાથી પાછળથી તેમને વિશે વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. અનુપ્રેક્ષાના બાર પ્રકારો છે: (૧) અનિત્યાનુપ્રેક્ષ- જગતની પ્રત્યેક વસ્તુ ક્ષણભંગુર છે એવો વિચાર કરવો. (૨) સારાનુપ્રેક્ષ- જીવના સાચા જ્ઞાન સિવાય જગતની કોઈ વસ્તુ આશ્રય કે શાંતિ આપી શકે નહીં એવું ચિંતન (૩) સંસારાકુરક્ષા એટલે સંસારચક્ર અનંત છે એવું ચિંતન (૪) gવવાનુ એટલે જગતમાં મનુષ્ય એકલે છે અને તે જ પોતાના ભાગ્યને ઘડનારો છે એ વિચાર (૫) સ્વાનુBક્ષા એટલે જીવ, અજીવ એટલે કે દેહ કરતાં ભિન્ન છે. એવો વિચાર (૬) અશુત્તિવાનુ ક્ષા એટલે શુદ્ધ જીવ સિવાય જગતના સઘળા પદાર્થો અશુદ્ધ છે એવો વિચાર (૭) શાસ્ત્રાનુસT એટલે કર્મના આસવનો વિચાર (૮) સંવરાજુલા એટલે કર્મપ્રવાહને રોકવાનો વિચાર (૯) નિર્બરાના એટલે ઉપસ્થિત થએલાં કર્મમાંથી મુક્તિ મેળવવાના ઉપાયોનો વિચાર (૧૦) ઢોસાનુક્ષા એટલે વિશ્વ અને તેમાં રહેલા પદાર્થોના સાચા સ્વરૂપને વિચાર (૧૧) વોfબહુમાનુજ્ઞા એટલે જગતમાં મોક્ષમાર્ગનું જ્ઞાન મેળવવું અત્યંત મુશ્કેલ છે એવો વિચાર. (૧૨) ધનુષ્યક્ષા એટલે સાચા ધર્મ અને તેના મહત્ત્વના સિદ્ધાંતોનો વિચાર. frઢગય એટલે બાવીસ પ્રકારની મુશ્કેલીઓ પર વિજય મેળવવો. તેમને આ પ્રમાણે ગણાવી શકાય. (૧) સુધારાના એટલે ભૂખનાં દુ:ખ ઉપર વિજય (૨) ઉપસાધ્વરિતા એટલે તરસના દુ:ખ ઉપર વિજય. (૩) શીતરિસરંગા-ઠંડીની અસરથી થતાં દુ:ખ પર વિજય (૪) ૩curifસંહના એટલે ગરમીને લીધે થતાં દુઃખો પર વિજય (૫) વંશમારિસના એટલે મછર, માંકડ વગેરે કરડવાથી થતાં દુઃખ (ધ્યાનમાં ભંગ પડવો વગેરે) પર વિજય. (૬) નાનપરિસઢનય એટલે નગ્નતાને કારણે ઉત્પન્ન થતી શરમની લાગણી ઉપર વિર્ય (૭) તિરસરંગા એટલે અરુચિ કે અસંતોષની લાગણી પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy