________________
રાજમહાલયમાંથી નીકળી ધામધૂમથી વાજતે-ગાજતે લગ્ન મંડપના નજીક પ્રદેશમાં આવી પહોંચ્યા.
શ્રી ભગવતી સૂત્રમ્ સર્વ જ્ઞમીશ્વર મનત્તમસામયિT સાવી યમસ્મરમનીશમનીહમિદ્ધમ્ | સિદ્ધ શિવ શિવકર કરણવ્યપેતા શ્રીમસ્જિનંજિતરિયું પ્રયતઃ પ્રણૌમિ. (શ્રી ભગવતી સૂત્ર વૃત્તિ)
આ રીતે શ્રી ભગવતી મહાશાસ્ત્રની અદ્ભુત પ્રસ્તાવના રચી છે, જેમાં શ્રી ભગવતી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને જે તેવીસ વિશેષણો આપ્યાં છે તે હવે આપણે એક-એક વિશેષણોને ટૂંકમાં સમજીને હાથીની ઉપમા સમજવી
- દ્વાદશાંગીની રચના શ્રી ગણધરદેવો દ્વારા ત્રિપદીની પ્રાપ્તિ દ્વારા કરાય છે. ને આપણે જાણીએ છીએ, તેમાંનું પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર હોવાથી તે પંચમાંગ કહેવાય છે તે વાત પણ અહીં થયેલી છે. “ભગવતીસૂત્ર' એ તો પૂજ્ય તરીકે વપરાતો શબ્દ છે. તે આ મહાશાસ્ત્રનું ખરું નામ નથી, તેનું ખરું નામ તો “વિવાહપન્નતિ છે. જેને સંસ્કૃત ભાષામાં વિવાહપ્રજ્ઞપ્તિ કહેવાય છે જેના અનેક પ્રકારે અર્થ ટીકાકાર મહર્ષિએ કરેલા છે.
સમુન્નત વિશેષણ કેમ?
આ વિવાહપ્રજ્ઞપ્તિશાસ્ત્ર સમુન્નત જયકુંજર જેવું છે જય પમાડનાર એવો શ્રેષ્ઠ હાથી “સમુન્નત છે. હાથીને “જય પમાડનાર હોય તેવો કહ્યો તેનો અર્થ જ તે ઉત્તમ અથવા શ્રેષ્ઠ પ્રકારનો છે એમ નક્કી થાય છે. સામાન્ય હાથીઓની અપેક્ષાએ તેમાં ઘણી બધી વિશેષતાઓ રહેલી છે એમ જણાઈ આવે છે. તેના પગ, પૂંછ, કુંભસ્થળ, ઢ, દંતશૂળ, તેનો ગર્જાવ, તેનો વિશાળ દેહ, તેના દેહ પર રહેલી ઘંટીઓ આદિ બધું જ વિશેષ હોય છે. તો સમુન્નત વિશેષણ શું
(૨ ૧ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org