SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ છે એટલે ધર્મની રીતે હુંડી શબ્દ પ્રયોગ ઉચિત લાગે છે. કવિએ ગીતા શબ્દ પ્રયોગ પણ કર્યો છે. જિનવાણી એ ગીતા સ્વરૂપ છે. કેવળી ભાષિત વાણી એ ગીતા નામથી પણ ઓળખાય છે.ગીતામાં જિનવાણી છે. હુંડીમાં જિનવાણીની સ્વીકૃતિ છે એટલે ‘સિદ્ધાંત હુંડી ગીતા’ શીર્ષક યથોચિત છે. હુંડીના મુખ્ય વિચારો નીચે પ્રમાણે છે : કવિએ આરંભમાં ભગવાન બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે તેની માહિતી આપી છે. પૂરવ દિશ દાન પંચ વિધ, ભવિક આગલ ઉ૫દિસઈ. ૨ અભય સુપાત્રય દાન સોહામણો એ, દોઈ આપઈ સુખ શિવપદ તણાં. ૩ દીનાનુકંપા ઉચિત કીતિ દાન દિઈસુખ લોગનાં. અથના દુર્બલ દાન દુષ્કૃત પ્રતિઈ અનુકંપા કરિ. અરિહંત અન્ન સુવન્ન કેરું, દાન દીઈ સંવત્સરી. ૪ દાનના પાંચ પ્રકાર બતાવ્યા પછી કુમતિ છોડીને સુમતિથી વિચારી આ હુંડી સ્વીકારવી જોઈએ. કવિના શબ્દો છે : પરિહરી સંગતિ કૂડ કુમતિ તણી, નિસુણી હુંડી સાચી શ્રુત તણી. ૫ કવિએ પ્રાચીન આગમના આધારે હુંડીના વિચારો દર્શાવ્યા છે. Jain Education International ૧૯૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy