SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. નલાલ પાર્શ્વનાથ ભાસ: પદ્માવતી સિર ઉપરિ પારસનાથ પ્રતિમા સોહઈ રે, નગર નલાલઈ નિરખતાં, નર નારીના મન મોહઈ રે. ૧ મુંદરા માંહિ અતિ ભલી મહાવીર પ્રતિમા માંડી રે, ભગતિ કરઉ ભગવંતની મોક્ષ મારગ નીએ દાંડી રે. રા. લોક જાયઈ યાત્રા ઘણા પદ્માવતી પરતાં પૂરઈ રે, સમયસુંદર કહઈ જિનબેઉતે આરતિ ચિંતા ચૂરઈરે. ૩l (પા. ૧૭૦) ૨. ચિંતામણી પાર્શ્વનાથ ભાસઃ ચિંતામણિ હારી ચિંતા ચૂરિ, પારસનાથ મુક્ત વંછિત પૂરિાની જાગતઉ દેવ તૂ હાજર હજૂરિ, દુ:ખ દોહગ અગલાં કરિ દૂરિ..રા સદા જુહારું ઉતંગઈ સૂરિ સમયસુંદર કહઈ કરિ તૂ પડરિ. //all ૩. શત્રુંજય મંડણ ભાસ: સામી વિમલાચલ શિણગારજી, એક વિનતડી અવધાર જી, સરણાગત નઈ સાંધાર જી મુક્ત આવાગમણ નિવારી જી. //l. સામી એ સંસાર અસાર જી, બહુ દુ:ખ તણઉ ભંડાર છે, તિણ મઈ નહીં સુખ લગારજી, હું ભમ્યઉ અનંતીવાર જી. /રા ચિંતામણિ જેમ ઉદાર જી, માનવભવ પામ્યઉ સાર છે, ન ધરયઉ જિન ધર્મ વિચાર જી, ગયઉ આલિ તેણ પ્રકાર જી. //૩ી. મુક્ત નઈ દિવ તૂ આધાર જી, તુલ્ક સમઉ નહિ કોય સંસાર જી, તોરી જાઉં હું બલિહાર જી, કરુણા કરિ પાર ઉતારિ જી. ૪ો. આજ સફલ થયઉ અવતાર જી, ભેટઉ પ્રભુ હરખ અપાર છે, મરુદેવી માત મલ્હાર જી, સમયસુંદર નઈ સુખકાર જી. //પા (૧૭૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy