________________
૧૦ પન્ના ચતુ શરણ આતુ૨પ્રત્યાખ્યાન તં દુલયાલિયા દેવેન્દ્રસ્વ મહા પ્રત્યાખ્યાન
સસ્તાર ભક્ત પરિજ્ઞા ચં દાવિજય ગણિવિદ્યા વી૨સ્તવ
૪
હું
૨.
૬ છેદસૂત્ર ૧. નિશિથ
વ્યવહા૨ બૃહત્કલ્પ
જે ૪
મહાનિશિથી દશાશ્રુતસ્કંધ જીત કલ્પ
-
૨.
અનુયોગદ્વાર
૨ સૂત્ર નંદીસૂત્ર ૪ મૂળસૂત્ર આવશ્યક-ઓધનિયુક્તિ ઓઘ-નિર્યુક્તિ
૧.
૨. ૪.
દશવૈકાલિક - ઉત્તરાધ્યયન
આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે ? ૧ આચારંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય વગેરે આચારો તથા ગોચરી, વિનય, શિક્ષા, ભાષા અભાષા, સદ્ વર્તન ક્રિયા વગેરેનું વર્ણન છે. બીજું અંગ સૂત્રકતાંગ છે. એમાં લોક, અલો ક, લો કાલો ક જીવ, સમય તથા ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી - એમ ૩૬૩ મતોનું ખંડન કરી અને કાતિક મંતવ્ય રજૂ કર્યું છે. સ્થાનાંગ સૂત્રમાં જીવ, સમય, લોક તથા ભૂગોળની સ્થાપના છે. સમવાયાંગમાં એકથી આરંભ
*
ww
**
3
2
/ 3
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org