________________
» જે
#
આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ધાયુ મહાજ્ઞાની શિષ્ય સુધમ સ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે અને દરેક ભાગ અંગ કહેવાય છે. કરે ૪૫ આગમો
. (૧. ૧૧ અંગ
૨. ૧૨ ઉપાંગ ૩. ૧૦ પન્ના
૪. ૬ છેદસૂત્ર ૨ સૂત્ર અને
૪ મૂળ સૂત્ર ૧૧ અંગ આચારાંગ
સૂત્રકૃતાંગ સમવાયાંગ
ઠાણાં ગ વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી
જ્ઞાતા ધર્મકથા ઉપાસકદશા
અંતકૃત દશા ૯. અનુત્તરો ૫પાતિક દશા ૧૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદ બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. ૧૨ ઉપાંગ ઓ ૫પાતિક
રાજપ્રશ્રીય જીવાજીવાભિગમ
પ્રજ્ઞાપના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ
ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ
નિરયાવલિયાઓ કલ્પાવતંસિકા
પુષ્પિકો પુ૫ચૂલિકા
વૃષ્ણિદશા
૭.
૨.
ને જે ૪ નું છે ?
: જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org