SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ » જે # આપતા. એમના મુખ્ય શિષ્યો-ગણધરો ભગવાન મહાવીરના આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે અને બીજા તેનો મુખપાઠ કરી લે છે. તેમના દીર્ધાયુ મહાજ્ઞાની શિષ્ય સુધમ સ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના બાર ભાગ છે અને દરેક ભાગ અંગ કહેવાય છે. કરે ૪૫ આગમો . (૧. ૧૧ અંગ ૨. ૧૨ ઉપાંગ ૩. ૧૦ પન્ના ૪. ૬ છેદસૂત્ર ૨ સૂત્ર અને ૪ મૂળ સૂત્ર ૧૧ અંગ આચારાંગ સૂત્રકૃતાંગ સમવાયાંગ ઠાણાં ગ વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી જ્ઞાતા ધર્મકથા ઉપાસકદશા અંતકૃત દશા ૯. અનુત્તરો ૫પાતિક દશા ૧૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદ બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. ૧૨ ઉપાંગ ઓ ૫પાતિક રાજપ્રશ્રીય જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ નિરયાવલિયાઓ કલ્પાવતંસિકા પુષ્પિકો પુ૫ચૂલિકા વૃષ્ણિદશા ૭. ૨. ને જે ૪ નું છે ? : જે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005253
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVatsalyadeep
PublisherVatsalyadeep Foundation Ahmedabad
Publication Year1993
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy