SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણે. સ્વ. ફત્તેહચંદ ઝવેરભાઈ સાથેના કેટલાક ન ભૂલાય એવા પ્રસંગે મારી નિત્ય નૈધના આધારે તેમની સ્મૃતિ અંક માટે લખી મોકલાવું છું. તા. ૧૪ નવેમ્બર ૧૯૬૪ના દિવસે વાલકેશ્વર ઉપાશ્રયમાં પૂ. આ. વિજયધર્મસૂરિજીના આશીર્વાદ લઈ અમે આઠ–દશ ભાઈઓએ એક “અધ્યાત્મ મંડળની સ્થાપના કરી. મુ. ફત્તેહચંદભાઈએ મંડળના પ્રમુખ હતા. મંડળને મુખ્ય હેતુ મંડળના સભ્યોએ મુંબઈમાં બીરાજતાં મુનિરાજેનો સંપર્ક સાધી યોગ અને અધ્યાત્મ વિષય પર વાર્તાલાપ કરે અને વરસમાં એક વખત બધા સભ્યોએ સાથે મળી તીર્થયાત્રા કરવાનો હતો. સભ્યની ફી કશી ન હતી પણ સભ્યોએ અમુક સંખ્યામાં નવકારમંત્રનો જાપ કર, વરસમાં એક વખત પૂજા ભણાવવી, દરેક માસમાં એક વખત સૌ સભ્યએ જુદા જુદા સભ્યોના નિવાસસ્થાને ભેગા થવું અને ધાર્મિક ચર્ચા કરવી– આવા બધા નિયમે રાખ્યા હતા. ફાળા અને ફંડની લપથી દૂર રહેવું એ પણ આ મંડળને એક મુખ્ય હેતુ હતો. આ મંડળની કાર્યવાહી પ્રથમ વરસે તે બરોબર ચાલુ રહી. વરસના અંતે પાયધૂની પર નમિનાજીના મંદિરે સરસ પૂજા ભણાવવામાં આવી. પૂ. આ. ધર્મસૂરિજી તથા પૂ. શે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy