SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. સ્વયમ નિષનું શ્રેય: ] [ ૪૫ તેઓનુ શું થયું તે તે જાણી લઉં.' પચાસ પચાસ વર્ષોંના સન્યસ્ત પછી પણ ભૂતકાળમાં સન્યાસીએ કરેલી ભૂલ તેના અંતરાત્માને ડ*ખી રહી હતી. તપ, ત્યાગ અને સયમના આચરણથી સન્યાસીને અપૂર્વ શાંતિ અને આત્મદન થવાને બદલે તેના પુત્ર અને પત્નીની ફીકર થતી હતી. કહેવાનું તાત્પ એ છે કે મનુષ્ય માત્ર પાતે જેને લાયક છે, તેમજ પેાતાને ભાગે આવેલાં કતવ્ય ક`માં રાત દિવસ મડ્યા રહેવું જોઈ એ. પેાતાના કતવ્યમાં આચરણની દૃષ્ટિએ કઠિનતા હાય તે પણ તેના સામના કરી ઝઝુમવું જોઈ એ. છેવટે તે સ્વભાવ પ્રકૃતિ જ જીતે છે, કારણ કે અંતમાં જેના જે સ્વભાવ નથી તેને તે વફાદાર રહી શકતા નથી. તેથી કહેવાય છે કે આચરેલા પરધમ કરતાં તે કઠિનતાથી આચરાતા સ્વધમ વધારે પ્રશસ્ત છે. કાગડા હુંસની ચાલ ચાલી શકતા નથી, અને તેમ છતાં ચાલવા જાય તે પરિણામે તે પેાતાની ચાલ પણ ભૂલી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આવા જ પ્રકારની વાત કરતાં કહેવામાં આવ્યું છે કે કેાઈ માણસ માત્ર પેાતાનું મસ્તક મુડાવી લે, તેથી કાંઈ સાધુ ખની શકતા નથી, પણ સાધુ થવા માટે તે તેનામાં સમતા-સમભાવના ગુણા હેાવા જોઈ એ. માત્ર ૐકારના જાપ જપવાથી કેાઈ બ્રાહ્મણ બની શકતા નથી પણ બ્રાહ્મણ બનવા માટે તે શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નિર્જન વનમાં એકાન્ત સ્થળે રહેવા માત્રથી કાંઈ મુનિ થઈ શકાતું નથી, પણ મુનિ થવા માટે તે। જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરતું છે. વલ્કલનાં કપડાં શરીર પર ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy