SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ११. स्वधर्मे निधनं श्रेयः ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાય પર સ્વામી શ્રી ચિન્મયાનંદજી વિવેચન કરી રહ્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને પિતાના જ સંબંધીઓ, સ્નેહીઓ અને કુટુંબીજને સામે યુદ્ધ કરવામાં ક્ષોભ થતું હતું, ત્યારે શ્રીકૃષ્ણ તેને ઉપદેશ આપતાં કહ્યું: “આચરવામાં કઠણ છતાં પણ સ્વધર્મ, આચરવામાં સહેલા પરધર્મથી વધારે વખાણવા લાયક છે. સ્વધર્મમાં મરણ શ્રેષ્ઠ છે, પણ પરધર્મ ભયજનક છે. પરધર્મ–પારકાનું કર્મ શરૂઆતમાં તે સહેલું લાગી માણસને ભરમાવી મૂકે પણ છેવટે તેને પરાજય થાય છે. પ્રાણી માત્ર રાગ-દ્વેષ સિવાય પ્રવર્તવાનું છે, અને જ્યાં રાગ દ્વેષની શૂન્યતા હોય ત્યાં પરધર્મ માટે દુરાગ્રહ ન હોઈ શકે. સ્વામીજીએ આ સંબંધમાં એક દષ્ટાંત આપતાં કહ્યું? “હરદ્વારમાં એક વયેવૃદ્ધ સંન્યાસી હતા, અને તેની ઉંમર પણ ૮૦ વર્ષની આસપાસ હશે. હું પદયાત્રા દ્વારા કેરાળા પ્રદેશ તરફ જવાને હતો, એટલે તેમણે મને બોલાવી કહ્યું કે: અમુક ગામમાં અમુક સ્થળે મારે પુત્ર અને પત્ની રહે છે. પચાસ વર્ષો પહેલાં પુત્રને છ માસને મૂકી તેની માતાને રેતી કકળતી મૂકી મેં સંન્યાસ તે લીધે, પણ મને શાંતિ પ્રાપ્ત ન થઈ. જીવનના કાઠે આવ્યું એટલે મનમાં થાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy