SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] [ જાણ્યું અને જોયું - ' વાના આ સૌથી પ્રથમ અવસર મળ્યા. અમેરિકામાં એમણે ધી સ્કૂલ ઓફ એરિયેન્ટલ ફિલેાસેાફી અને ધી ગાંધી ફિલેાસેાફિકલ સાસાઇટી ' સંસ્થાની સ્થાપના કરી, અને તે દ્વારા જૈન ધર્મમાં યાગનું સ્વરૂપ’, ‘જૈનધર્મીમાં ધ્યાનનુ સ્વરૂપ ', ‘જૈન ધર્મોંમાં કનુ સ્વરૂપ' તેમજ અવધિજ્ઞાન, સ્વરાય, વિ. ગહન વિષયાનુ જ્ઞાન ત્યાંના લેાકાને આપ્યું. મુંબઈમાં પણ તેમણે હેમચંદ્રાચાય સત્ર' સ્થાપી તે દ્વારા શ્રમણ સંસ્કૃતિનું પ્રચાર કાર્ય કર્યુ હતું. ( શ્રી વીરચંદભાઈ માત્ર સાંપ્રદાયિક માનવી ન હતા, તેમના દેશપ્રેમ અને વિધવિધ ધર્મો પ્રત્યેના સદ્દભાવ અદ્ભુત હતા. તેમણે કહ્યું છે કેઃ કાઈ પણ ધર્મની નિંદા કરવી એ કંઈ એ ધર્મીનું વિરોધી પ્રમાણ બની જતુ નથી; એજ રીતે પેાતાના ધર્માંની પ્રશંસા કરવી એ આપણા ધર્મની સત્યતાનું પ્રમાણ અનતું નથી. આવા માનવીએ ઉપર મને તેા ઢયા ઉપજે છે.’ જૈનધમાં રહેલી વ્યાપકતા અને વિશાળતાને ખ્યાલ શ્રી વીરચંદ્રભાઈના આ કથનમાંથી મળી રહે છે. S Jain Education International ' શ્રી વીરચંદભાઈ ને દરેક ધર્મો પ્રત્યે સદ્દભાવ અને સમભાવ હતા, તે હકીકત વિશ્વધમ પરિષદમાં લંડનના પ્રતિનિધિ રેવરન્ડ પેન્ટકેસ્ટે ભારતના દક્ષિણ વિભાગના કેટલાંક હિન્દુ મદિરામાં તે વખતે ચાલતી દેવદાસીની પ્રથા પર કરેલા પ્રહાર સામે વીરચંદ્ઘભાઈ એ કરેલા બચાવ પરથી સમજી શકાય છે. શ્રી વીરચંદભાઈ જન્મે જૈન હતા અને જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ગયા હતા, તેમ છતાં તેઓ પ્રથમ ભારતીય છે એ વસ્તુ તેમના ધ્યાન બહાર ન હતી. રેવરન્ડ પેન્ટકાસ્ટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy