SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સંવત્સરીની કરુણ કહાણી આજથી લગભગ ૨૧ વર્ષ પહેલાની એટલે કે ઈ. સ. ૧૯૩૬ની આ વાત છે. એ વખતે હું મલાડમાં શેઠ દેવકરણ મુલજી જૈન દેરાસર વાડીમાં રહેતો હતો (આ વાડીમાં તે વખતે ભવ્ય જૈન દેરાસર અને ઉપાશ્રય હતા, પણ આજે તો દેરાસર અને ઉપાશ્રય વધુ ભવ્ય અને વિશાળ બની ગયાં છે). એ વખતે જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં પર્યુષણમાં કયા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવું તે અંગે મેટે મતભેદ હતું, અને અમુક લેકેએ એક દિવસ પ્રતિક્રમણ કર્યું તો વળી બીજા લેકેએ તે પછીના દિવસે પ્રતિક્રમણ કર્યું હતું તેવું મને યાદ છે. એ માસામાં મલાડ જૈન સંઘના આમંત્રણ અને આગ્રહથી મુંબઈમાં બિરાજતા પૂ. આચાર્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના (હવે સ્વર્ગસ્થ) બે કે ત્રણ મુનિ મહારાજે ચોમાસા અથે મલાડ જૈન ઉપાશ્રયમાં પધાર્યા હતા. મલાડના જૈન ભાઈ બહેનને મેટો ભાગ બીજા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરવાની તરફેણમાં હતું, ત્યારે અમુક ભાઈ બહેન નેએ પ્રથમ દિવસે જ ત્યાં બિરાજતા મુનિ મહારાજે સાથે પ્રતિક્રમણ કરવાનો નિશ્ચય કર્યો હતો. મને પિતાને કયા દિવસે (પ્રથમ દિવસે કે બીજા દિવસે) સંવત્સરી પ્રતિક્રમણ કરવું તેની ખબર ન પડે અને હજુ પણ આ બાબતનું જ્ઞાન હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy