SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] [ જાણ્યું અને જોયું જવાનું હતું તે રાતે ઉંઘ ન આવી જાય તે માટે મારા મામાના દિકરાને એક રસમય નવલકથા પુસ્તકાલયમાંથી લઈ આવવા મે' કહ્યું. મામાના નિવાસસ્થાન નીચે પાછલી તરફના એરડામાં હુ' સૂતી, ત્યાં પેલા છેકરાએ રાતે બે વાગે આવવુ' અને બારણા પર બે ટકારા મારવા એટલે હું બારણું ઉઘાડીશ અને સામાનની બેગ સાથે તૈયાર રહીશ એવું અમે નક્કી કર્યું હતુ.’ તે રાત મને બરાબર યાદ છે. રખેને ઉંઘ આવી જાય એ ભયે નવલકથા વાંચતી હું પલંગમાં પડી રહી. એ નવલકથા તમારી લખેલી ‘ચારિત્રહીન' હતી. રાતે બે વાગે એ પુસ્તક પૂરું થવા આવ્યું. તમારી નવલકથાનું પાત્ર પેલી કિરણ્મયીએ, નાસી જવાના મારા નિર્ણયના ચૂરેચૂરા ઊડાવી દીધા. કિરણમયી અને દિવાકરની દુર્દશાનું આબેહૂબ જીવન્ત ચિત્ર મારી નજર સમક્ષ ખડુ થયું, અને હું કેવુ નિંદ્ય અને અધમ પાપકૃત્ય કરવા તૈયાર થઈ છું તે વાત મને સમાણી. રાતના ખરાખર અઢી વાગે પેલેા યુવાન શેરીના નાકે ટાંગાને ઊભા રાખી આવી પહોંચ્યા અને ખારણે ટકારા માર્યાં. એરડાનુ ઓરડાનું દ્વાર તો મે ન ઉઘાડ્યુ પણ મારી ઉઘાડી. આરી વચ્ચે સળિયા પણ દીવાના ઝાંખા પ્રકાશમાં અમે એક બીજાને ોઈ શકતાં હતાં. તેણે કહ્યુ` કે ટાંગેા રસ્તા પર રાખ્યો છે અને સમય થઈ ગયા હૈાવાથી વગર વિલ'એ આપણે રવાના થઈ જવુ જોઈએ.’મે આંખમાં અશ્રુ સાથે કહ્યુ' : “ ભાઈ ! આપણું આવુ' પગલુ સમાજ અને ધર્મ વિરોધી છે એટલું જ નહિ પણ જે પિતાએ મને પુત્રની માક ઉછેરી હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy