SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. માનવ અને દેવ ] [ ૧૦૧ પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયી દેવી શ્રી પદ્માવતી માતા પર મને અનન્ય શ્રદ્ધા, અને માતા કદી પુત્રનું અહિત ન થવા દે એવી અખૂટ આસ્થા, એટલે મુશ્કેલી અને મૂઝવણાના પ્રસંગે હું હુંમેશાં તેને શરણે જઈ નિશ્ચિંત અનું. મારી માતા તો મારી આલ્યવયે જ સ્વર્ગવાસ પામ્યાં. એટલે સમજણા થયે। ત્યારથી માતાની અવેજીમાં મે' પદ્માવતી દેવીને જ માતા રૂપે માની લીધાં. તે દિવસે મારે ઉપવાસ હતેા એટલે જ્યાં લગી શખેશ્વરજી પાર્શ્વનાથ જઈ ત્યાં પદ્માવતી માતાની મૂર્તિ પાસે અગિયાર શ્રીફળનું તારણુ ન ખાંધું ત્યાં સુધી, પુત્રના રોગ દૂર થાય એ અર્થે દૂધ તેમજ જેમાં દૂધ મિશ્રિત હાય તેવી તમામ વસ્તુઓના ત્યાગને મનમાં સંકલ્પ કર્યાં. એએ હૅાસ્પિટલના ડૉકટરને મેનીનઝાઈટીસના વહેમ ગર્ચા એટલે પાકી ખાતરી કરવા અપેારે ત્રણ વાગે પછવાડેના ભાગમાંથી પંકચર કરી પાણી કાઢવાની બધી તૈયારી કરી, પણ ત્યાં જ ડૉ. કહિયાર આવ્યા અને તેણે શરીર તપાસ્યા માદ કહ્યું કે દી'ની આવી પરિસ્થિતિના મૂળમાં શારીરિક દ કરતાં મહદ્ અંશે માનસિક અવસ્થા જ જવાબદાર લાગે છે, અને તેણે પંકચર કરવા માટે એક દિવસ થાભી જવા કહ્યું. ત્રણ ચાર દિવસ સુધી તાવ ૧૦૨-૧૦૩ વચ્ચે રહ્યો પણ ચેાથે દિવસે તાવ ઉતરી ગયા અને તા. ૩૦ મી ઑગસ્ટે તે તેને હૉસ્પિટલમાંથી ઘેર આવવાની ડૉ. કેાહિયારે રજા પણ આપી દીધી. ચાનું મને ભારે વ્યસન, આફિસમાં જે જે મળવા આવે તેને માટે ચા મગાવું અને હું પણ તેની સાથે ચા લઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy