________________
જનાગમ સૂત્રસાર
(૨) બાર ઉપાંગસૂત્રો - દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષમાંથી
અમુક અમુક વિષય ઉપર વિશેષ
વિવેચન કરનારા શાસ્ત્રો તે ઉપાંગસૂત્ર. (૧) આપપાતિક
(૭) ચંદ્રપ્રાપ્તિ (૨) રાજપ્રશ્રીય
(૮) નિર થાવલિકા (૩) જીવાજીવાભિગમ (૯) કપાવતં સિકા (૪) પ્રજ્ઞાપના
(૧૦) પૂપિકા (૫) સૂર્ય પ્રાપ્તિ
(૧૧) પૂપિચૂલિકા (૬) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ (૧૨) વૃશુિદશા
(૩) છ છેદસૂત્રો : સંયમ માર્ગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ
જનાર દેષની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની
વ્યવસ્થા દર્શાવનાર આ સૂત્રો છે. (૧) નિશીથ
(૪) દશાશ્રુતસ્કંધ (૨) બહ૭૮૫
(૫) છતક૯૫ (૩) વ્યવહાર
(૬) મહાનિશીથ
(૪) ચાર મૂલ સૂત્રો : શાસ્ત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના
પ્રાણસમાં ચારિત્રના પાયાને મજબૂત કરનારા, શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બન– વાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી
જીવનના આ મૂલસૂત્રો છે. (૧) આવશ્યક સૂત્ર (૩) ઘનિયુક્તિ-પિંડનિર્યુક્તિ (૨) દશવૈકાલિકસૂત્ર (૪) ઉત્તરાધ્યયનસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org