________________
[ ૧૦૦ ]
જૈન દર્શન સીમાંસા
હાલમાં ટેલીફોન અને વાયરલેસ ટેલીગ્રાફી વગેરેનું ઉત્પત્તિસ્થાન જોઇએ તે શબ્દથી છે અને શબ્દો પરમાણુ હાવાથી દૂર દૂર જઇ શકે છે, તેમ જ રેક`ઉપર કાતરાઈ જાય છે અને જુદી જુદી અસર પ્રકટાવે છે. વાયોનિર1પ –એ. જૈનાગમમાં હજારા વર્ષો થયાં રહેલી હકીકતને મળતી પાશ્ચાત્ય વિદ્વાનોએ Oxygen અને Hydrogen રૂપ અને વાયુએ વડે પાણીની ઉત્પત્તિ માનેલી છે. પુદ્ગલમાં અન તી શક્તિ છે. એ સ્થળે સ્થળે જૈન શાસ્ત્રમાં હકીકત છે તે પાશ્ચાત્ય શેાધકાએ વરાળવડે અગ્નિરથા, વીજળીવડે તાર અને ટ્રામે દોડાવી પુરવાર કર્યું છે. ન્યૂટનની ગુરુત્વાકણ શક્તિ એ પણ જેનેએ માનેલી ધર્માસ્તિકાયની શક્તિના સુંદર ખ્યાલ આપે છે.
*
ભૂસ્તર વિદ્યા Geology હવે શીખવે છે કે સૃષ્ટિ અનાદિની હાવી જોઇએ; જે હકીકત જૈન દર્શને સહસ્ર વર્ષો પહેલાં સમજાવી છે. વનસ્પતિના વાને માટે જૈન જીવનશાસ્ત્ર ષડ્કશન સમુચ્ચયમાં કહ્યું છે કે —
અકુલ, અશોક, ચંપક આદિ અનેક વનસ્પતિના આવા શરીરા જીવ વ્યાપાર વિના મનુષ્ય શરીરના જેવા ધર્મવાળા હોઈ શકે નહીં. કેમકે કેતકી વૃક્ષનું બાળ થવુ, યુવા થવું અને વૃદ્ધ થવું તેવા અનુભવ થાય છે.
શમી, અગસ્ત્ય, આમલકી, આદિ અનેક વૃક્ષોને નિદ્રા અને પ્રમાધ હાય છે. મૂળમાં દાટેલા દ્રવ્ય રાશિને કઈ વૃક્ષ પેાતાના મૂળીઆથી વીંટી લે છે. અશેક તરુને નુપૂર ધારણ કરેલી સુકુમાર કામિનીના ચરણના પ્રહાર થતાં પલ્લવ કુસુમાદિ આવે છે. બકુલને સુગંધી દારૂને કાગળા રેડવાથી તેમ થાય છે. પેાયણી ચંદ્રોદયમાં પ્રફુલ્લ થાય છે– વગેરે વનસ્પતિશાસ્ત્રની જુદા જુદા સ્વરૂપે અને અસરા જૈન દર્શને હજારો વર્ષો પહેલાં સ્વીકારેલ છે; તે સુવિખ્યાત ડૉક્ટર જગદીશચંદ્ર એઝે વનસ્પતિના છેડા ઉપર પ્રયોગો કરી પુરવાર કરી આપ્યું છે અને વનસ્પતિના છેડાની ક્રેાધ, લાભ, રીસ વગેરે સના
સિદ્ધ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org