________________
શ્રી અભિનંદન સ્વામી
ભગવંતો, ચૌદ હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ અઠ્યાસી હજાર શ્રાવકો તથા પાંચ લાખને સત્યાવીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો.
શ્રી અભિનંદન સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આઠ પૂવગ અને અઢાર વર્ષે ઊણા લાખ પૂર્વ વ્યતીત થયે પોતાનો નિવણકાળ નજીક જાણીને શ્રી અભિનંદન સ્વામી એક હજાર મુનિરાજો સાથે સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક માસનું અનસન ગ્રહણ કર્યું.
ભવોપગ્રાહી કમને ભેદનારા એવા શૈલેશી ધ્યાન પર આરૂઢ થઈ અનંત ચતુષ્કને સિદ્ધ કરીને ભગવાન અભિનંદન સ્વામી વૈશાખ માસની શુકલ અષ્ટમીના દિવસે હજાર મુનિવરો સાથે મોક્ષપદના સ્વામી થયા.
- શ્રી અભિનંદન સ્વામીએ કુમાર અવસ્થામાં સાડાબાર લાખ પૂર્વ રાજ્યકારભારમાં આઠ પૂવગ સહિત સાડા છત્રીશ. લાખ પૂર્વ અને દીક્ષામાં આઠ પૂવગે ઊણા એક લાખ પૂર્વએકંદર પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ નિર્ગમન કર્યું.
શ્રી સંભવસ્વામીના નિર્વાણ પછી દસ લાખ કોડ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org