________________
ચોવીશ તીર્થંકર
શ્રી અજિતનાથ પ્રભુની શાસનદેવી અજિતબલા નામે દેવી થઈ. તેનો સુવર્ણના જેવો વર્ણ, વરદના ચિહ્નવાળા તથા પાસવાળા બે દક્ષિણબાહુ અને બીજોરું તથા અંકુશને ધરનારા બે વામબાહુ છે, લોહાસનાધિરૂઢ છે.
ચોત્રીસ અતિશયો અતિશયો સિંહસેનાદિ ગણધરોથી પરિવૃત
લાગ્યા.
૩૮
વડે શોભિત એવા શોભિત એવા ભગવાન થઈને પૃથ્વી પર વિહાર કરવા
એક દિવસ સંસારથી વિરકત થઈને સગરચક્રીએ શ્રીઅજિતનાથસ્વામી પાસે દીક્ષા આપવા માટેની પ્રાર્થના કરી. ત્યારે સમય પારખીને પ્રભુએ સગરાજાને દીક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી.
અને સગરચક્રીનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. પ્રભુએ સગરચક્રીને દીક્ષા આપી. સગરચક્રીની સાથે અનેક લોકોએ પ્રવજ્યાનો માર્ગ ગ્રહણ કર્યો. સગરમુનિએ દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. તપ અને અધ્યયનથી તે સગરમુનિ અનુક્રમે ઘાતિકર્મના ક્ષયથી દુર્દિનના છેદનથી સૂર્યનો પ્રતાપ પ્રગટ થાય તેમ તેમને ઉજ્વળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને પૃથ્વીમાં વિહાર કરતા શ્રીઅજિતનાથસ્વામીને પંચાણું ગણધરો થયા. એક લાખ મુનિ, ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વી, સાડત્રીરાસો ચૌદ પૂર્વધારીઓ, એક હજાર અને સાડાચારસો મન : પર્યાયી, નવ હજાર ચારસો અવધિજ્ઞાની, બાવીશ હજાર કેવળી, બાર હજાર ચારસો વાદી, વીસ હજાર ને ચારસો વૈક્રિયલબ્ધિવાળા, બે લાખને અઠ્ઠાણું હજાર શ્રાવક અને પાંચ લાખ ને પીસ્તાલીસ હજાર શ્રાવિકા એટલો પરિવાર થયો.
દીક્ષા કલ્યાણકથી એક પૂર્વાંગે (પૂર્વાંગ એટલે ૮૪ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org