________________
ચોવીશ તીર્થંકર
બેઠેલા સિંહના આકારે પ્રાસાદ કરાવ્યો. ત્યાં ચોવીસ જિનેશ્વરની પ્રતિમાઓને, તેમના શરીરના માન પ્રમાણે દક્ષિણ દિશાએ ચાર, પશ્ચિમ દિશાએ આઠ, ઉત્તર દિશાએ દશ અને પૂર્વ દિશાએ બે, એ પ્રમાણે સ્થાપન કરી તથા તીર્થરક્ષા નિમિત્તે દૃઢરત્ન વડે શિખરોને છેદીને જોજન પ્રમાણે પગથિયાં કરાવ્યાં. ત્યાં પૂજા મહિમા આદિ કૃત્ય કરીને ભરત ચક્રવર્તી અયોધ્યામાં પાછા .
૨૪
(લેખકની ‘ભરતેશ્વર બાહુબલી' કથામાં ભરત ચક્રવર્તી તથા બાહુબલીના જીવનની વાતો વણી લેવામાં આવી છે. નવલકથારૂપે આ પુસ્તક પ્રગટ થઈ ગયેલ છે.)
★★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org