________________
૨૯૩
ચોવીશ તીર્થંકર
૨૪ તીર્થકર ભગવંતોની સંપ્તિ માહિતી
--
---
--
-
-
----
--
----
--
શ્રી આદિનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ મરુદેવી પિતાનું નામઃ નાભિકુલકર ચ્યવનકલ્યાણતિથિઃ જેઠ વદ ૪ જન્મ તિથિઃ ફા. વ.૮ જન્મ નાગરીક અયોધ્યા દીક્ષા તિથિઃ ફા. વ.૮દશા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ માધકૃષ્ણ -૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ પુરિતમલ મોલ તિથિઃ પો. વ.૧૩ ઓક્ષ સ્થાનઃ અષ્ટાપદ પ્રથમ ગણધર પુંડરીક પ્રથમ સાધ્વીઃ બ્રાહ્મી યશનું નામ ગૌમુખ યક્ષિણીનું નામઃ ચકેશ્વરી દેવી તીર્થકર થી તીર્થકર વચ્ચેનું અંતર – આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ વર્ષ
--
--
s
શ્રી અજિતનાથ પ્રભુ કુળ ઈક્વાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ વિજયારાણી પિતાનું નામ: જિતશત્રુ ચ્યવનકલ્યાણક તિથિઃ વૈ.સુ. ૧૩ જન્મ તિથિ મ. સુ.૮ જન્મનગરી: અયોધ્યા દીક્ષા તિથિઃ મ.સુ.૯ દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ પોષશુકલ ૧૧ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.પ મોક્ષ સ્થાન સમેત શિખર પ્રથમ ગણધર સિહસેન પ્રથમ સાધ્વી ફાલ્ગ યક્ષનું નામ મહાયક્ષ યક્ષિણીનું નામ અજિતબલા તીર્થંકરથી તીર્થંકર વચ્ચેનું અંતર ૫૦ લાખ કોટી સાગરોપમ આયુષ્યઃ ૭૨ લાખ પૂર્વ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org