________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
જવાથી શકઇન્દ્રની આજ્ઞાથી કુબેરે એક શિબિકા વિકૃર્થી.
શક્રઇન્દ્રે વિધિપૂર્વક પ્રભુના અંગની પૂજા કરી. તે પછી પ્રભુના દેહનો યથોચિત સંસ્કાર કર્યો. પ્રભુના સંસ્કારવાળી વમણિની શિલા ઉપ૨ ઇન્દ્રે પોતાના વ્રજથી પ્રભુના લક્ષણ અને નામ કંડાર્યાં પછી તે શિલા ઉપર શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા સહિત એક પવિત્ર ચૈત્ય કરાવ્યું.
ચાલ્યા ગયા.
થયા.
આ સર્વ ક્રિયા પૂર્ણ થયા પછી દેવતાઓ પોતપોતાના સ્થાને
૧૯૭
શ્રી નેમિનાથ સ્વામી બાવીસમા તીર્થંક૨ તરીકે સર્વત્ર પ્રસિદ્ધ
તીર્થંકર ભગવંત શ્રી નેમિનાથ સ્વામીનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું અને ગિરનાર સદાયને માટે પવિત્ર થઈ ગયો. પાવન થઈ ગયો. (શ્રી નેમિનાથ સ્વામી ચરિત્ર પર આધારિત લેખકની નવલકથા નેમરાજુ લ’માં વિશેષ પ્રસંગો અને ઘટનાઓ વાંચવા મળશે)
★★
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org