________________
શ્રી ઋષભદેવ સ્વામી
હસ્તગત કરી જે આ પ્રમાણે હતી.
(૧) લેખનકલા (૨) પઠનકલા (૩) ગણિતકલા (૪) ગીત ગાવાની કલા (૫) નૃત્ય કલા (૬) તાલમાનની કલા (૭) ઢોલ વગાડવાની કલા (૮) મૃદંગ વગાડવાની કલા (૯) વીણા વગાડવાની કલા (૧૦) વાંસળી વગાડવાની કલા (૧૧) ભેરી વગાડવાની કલા (૧૨) હસ્તિ પરખવાની કલા (૧૩) અશ્વ પરખવાની કલા (૧૪) ધાતુવાદની કલા (૧૫) દષ્ટિવાદની કલા (૧૬) મંત્રવાદની કલા (૧૭) પલિત વિનાશની કલા (૧૮) રત્ન લક્ષણ (૧૯) સ્ત્રી લક્ષણ (૨૦) પુરુષ લક્ષણ (૨૧) છંદકરણ (૨૨) તર્કવાદ (૨૩) ન્યાય (૨૪) તત્ત્વવિચાર (૨૫) કાવ્યકરણ (૨૬) જ્યોતિષ (૨૭) ચારવેદની કલા (૨૮) વૈદ્યકલા (૨૯) ષભાષા જ્ઞાન (૩૦) વશીકરણ (૩૧) અંજન (૩૨) લિપિ (૩૩) કૃષિકર્મ (૩૪) સ્વપ્ન (૩૫) વ્યાપાર (૩૬) રાજસેવા (૩૭) શકુન (૩૮) ઇન્દ્રજાળ (૩૯) વાયુતંભન (૪૦) અગ્નિ સ્તંભન (૪૧) વર્ષાદિ વરસાવવાની કલા, (૪૨) લેપન કલા (૪૩) મદનકલા (૪) ઉર્ધ્વજવાની કલા (૪૫) ઘટબંધનની કલા (૪૬) ઘણો ફેરવો (૪૭) પત્ર છેદવાં (૪૮) મર્મભેદન (૪૯) ફળ ખેંચવા (૫૦) પાણી વૃષ્ટિ (૫૧) લોકાચાર શીખવાની કલા (૫૨) લોકોની મરજી રાખવાની કલા (પ૩) ફળ ભરવાની કલા (૫૪) ખગ ધારવાની કલા (પપ) છુરીબંધન (પ) મુદ્રાકરણ (૫૭) લોહઘટન (૫૮) દંત સમારણ (૫૯) કાષ્ઠ છેદન-(૬૦) ચિત્રકરણ (૧) બાહુયુદ્ધ (૬૨) દષ્ટિયુદ્ધ (૩) દયુદ્ધ (૬) ખગયુદ્ધ (૬૫) વચનયુદ્ધ (૬૬) ગરુડમદિન (૭) સર્પદમન (૬૮) ભૂતદમન (૯) મલ્લયુદ્ધ (૭૦) યોગધ્યાન (૭૧) વર્ષજ્ઞાન અને (૭૨) નામાવલિ.
ઉપરોક્ત વિદ્યાઓનો અભ્યાસ કરાવીને ઋષભદેવે ભરતને શીખવ્યું કે એક આદર્શ આર્યપુરુષ કેવો હોવો જોઈએ. તેમજ એનામાં કઈ જાતની મહત્ત્વાકાંક્ષાઓ, મહાવિદ્યાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.ja