________________
૧૨૬
ચોવીશ તીર્થંકર
પુષ્ય નક્ષત્રમાં આવતાં તે મુનિરાજોની સાથે પ્રભુ મોક્ષપદના અધિકારી બન્યા.
તરત જ ઇંદ્રાદિક દેવતાઓ સમેતશિખર પર્વત પર આવ્યા અને શ્રી ધર્મનાથ સ્વામીનો તથા એકસો આઠ મુનિવરોનો નિવણ મહિમાનો ઉત્સવ કર્યો.
શ્રી અનંતનાથ સ્વામીના નિવણ પછી ચાર સાગરોપમ પસાર થયા ત્યારે શ્રી ધર્મનાથ સ્વામીનું નિવણ થયું.
શ્રી ધર્મનાથસ્વામીએ કૌમારવયમાં અઢી લાખ વર્ષ પસાર કર્યા હતા. રાજ્યનો કારભાર સંભાળવામાં પાંચ લાખ વર્ષ અને વ્રતમાં અઢી લાખ વર્ષ પસાર કર્યો. એ પ્રમાણે એકંદરે દશ લાખ વર્ષનું આયુષ્ય શ્રી ધર્મનાથ સ્વામીનું નિર્ગમન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org