________________
૧૨૦
ચોવીશ તીર્થંકર
તરત જ ઈદ્રો તથા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા, તેઓએ પ્રભુનો તથા તેમના શિષ્યોનો નિવણ મહિમાનો મહોત્સવ કયો.
શ્રી અનંતનાથસ્વામીએ કૌમારવયમાં સાડા સાત લાખ વર્ષ, રાજ્યપાલનમાં પંદર લાખ વર્ષ અને દિક્ષામાં સાડા સાત લાખ વર્ષ મળીને ત્રીસ લાખ વર્ષનું અનંતનાથ પ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું.
શ્રી વિમલનાથ સ્વામીના નિવણિથી નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી શ્રી અનંતનાથ સ્વામીનું નિર્વાણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org