________________
૧૧૪
ચોવીશ તીર્થંકર
અને એક દિવસ પોતાનો નિવણિકાળ નજીક આવેલો જાણી પ્રભુ સમેતશિખર પર્વત પર પધાયાં.
સમેત શિખર પર્વત પર પ્રભુએ છ હજાર સાધુઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું.
એક માસનું અનશન પાળીને અષાઢ માસની કૃષ્ણ સપ્તમીના ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતાં તે સર્વ મુનિઓની સાથે પ્રભુ અવ્યયપદને પામ્યા.
પછી ઇન્દ્રાદિક દેવતાઓએ ત્યાં આવીને પ્રભુનો તથા બીજા મુનિવરોનો નિવણ મહિમા કર્યો
શ્રી વિમલનાથ સ્વામીએ પંદર લાખ વર્ષ કૌમાર વયમાં પસાર કર્યા હતા. ત્રીસ લાખ વર્ષ પૃથ્વીનું રક્ષણ કરવામાં અને પંદર લાખ વર્ષ વ્રતમાં એમ બધા મળીને સાઈઠ લાખનું આયુષ્ય ભોગવ્યું હતું. શ્રી વાસુપૂજ્ય પ્રભુના નિવણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુનો નિવણિકાળ થયો.
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org