________________
૧૦૮
ચોવીશ તીર્થંકર
જાણીને ચંપા નગરીએ આવ્યાં. ત્યાં છસો મુનિઓની સાથે પ્રભુએ અનસન અંગીકાર કર્યું.
એક માસના અંતે અષાઢ માસની શુકલ ચતુર્દશીના દિવસે ચંદ્ર ઉત્તર ભાદ્રપદમાં આવતા પ્રભુ છસો મુનિરાજો સાથે મોક્ષે ગયા.
શ્રી વાસુપૂજ્ય સ્વામીએ કુમારવયમાં અઢાર લાખ વર્ષ પસાર કર્યા જ્યારે વ્રતમાં ચોપન લાખ વર્ષ એ પ્રમાણે બોતેર લાખ વર્ષનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું આયુષ્ય સંપૂર્ણ થયું
શ્રી શ્રેયાંસનાથ પ્રભુના નિવણ પછી ચોપન સાગરોપમ ગયા ત્યારે શ્રી વાસુપૂજ્ય સ્વામી નિવણ પામ્યા. તે વખતે દેવતાઓની સાથે ઈદ્રોએ પ્રભુનો તથા તેમના શિષ્યોનો યથાવિધિ નિવણિ મહોસવ કર્યો હતો.
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org