________________
ખાસ તો અચેતન મનની અંદર પડેલી વાતને પકડીને તેનું નિરસન કરવું જોઈએ. આ માટે તેમણે વિવિધ પ્રક્રિયાઓની નિષ્પત્તિ કરી હતી. આમ શલ્યચિકિત્સાનું મહત્ત્વ વર્તમાન જીવનવ્યવસ્થામાં પણ હવે સ્વીકારાયું છે. તબીબી ક્ષેત્રે તો તેને સારી એવી માન્યતા અને મોભો મળ્યાં છે.
અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે નિઃશલ્ય થવાની વાત પૂર્વશરત છે તો સંસારવ્યવહારમાં સુખ અને શાન્તિની ઉપલબ્ધિ માટે પણ શલ્ય વિહોણા થવાની બાબત ખૂબ મહત્ત્વની બની રહી છે.
શલ્યચિકિત્સા
જૈ.હા.-૭
Jain Education International
For Private & Personal Use Only
૯૭
www.jainelibrary.org