SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ દશવૈકાલિક સૂત્ર વસ્તુથી સંદ્રન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ ઘરમાં વર્ષાદિનું પાણી ભર્યું હાય તેમાં અવગાહન ( પ્રવેશ ) કરીને કે તેને ચલત કરીને ચિત્ત વસ્તુને બાજુ મૂકીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તેા તે દેનારી બેનને મુનિ કહે કે તેવું ભાજનપાન મને ખપે નહિ. [૩૨] કાઈ પુરા ક`વાળાં હાથ, કડછી કે વાસણથી આહાર પાણી આપે તે તે આપનારને કહે કે તે મને કુપે નહિ. નોંધઃ-પુરા કર્યાં એટલે આહારપાણી વ્હેરાવવા ( આપવા ) પહેલાં ( જ્હારાવવા નિમિત્તે) સચિત્ત પાણીથી હાય, કડછી વગેરે ધોઈને દોષ લગાડવે! તે અને આહાર પાણી આપ્યા પછી તેવા દેષ લગાડવા તેને પશ્ચાત કર્મ કહેવાય છે. મુનિ પાતાના નિમિત્તે એક સૂક્ષ્મ જીવને પણ દુભાવે નહિ. [૩૩+૩૪+૩૫] જો હાથ, વાસણ કે કડછી પાણીથી ભિજાયાં હોય અથવા ચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં ( બહુ ભિજાયાં ) ઢાય, ચિત્ત રજ, ચિત્ત માટી કે ખારે। તેમજ હરતાલ, હિંગુલક, મન:શિલા, અંજન, મીઠું, ગેરૂ, પીળી માટી, સફેદ માટી (ખડી), *ટકડી, અનાજના ભુસે, તરતના પીસેલા લાટ, મેટા તરનુચ જેવાં ફળ, નારસ તથા તેવી સચિત્ત વનસ્પતિ ઇત્યાદિથી ખરડાચેલા હાય તા તે દ્વારા અપાતા આહાર પાણીને મુનિ ઈચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પશ્ચાત્ કના દાવા લાગે. ૩૧ મા શ્ર્લાકની નેાંધ જુએ. નોંધઃ—કદાચ તેવી વસ્તુથી હસ્તાદિ ખરડાયેલાં ન હોય છતાં પાછળથી પછાકસ્મ થવાનેા સંભવ હોય તેવાં આહારપાણી પણ કમ્પ્ય નથી તેવા અર્થ પણ ઉપરના શ્લેાકમાંથી નીકળી શકે છે. [૩૬] પરંતુ અન્નપાણી જો નહિ ખરડાયેલા એવા (ચેાકખા) હાથ, વાસણું કે કડછીથી આપે તે! તે અપાતાં આહાર પાણીને ગ્રહણ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy