SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પિšષણા ૪૯ [૨૬] સ* ઇંદ્રિયાથી સમાધિવત મુનિ પાણી કે માટી લાવવાને માર્ગ હાય તે તથા જો કે લીલોતરી વેરાણી હાય તે સ્થાનને તને પ્રારુક સ્થાને ભિક્ષાર્થે ઉભા રહે. નોંધઃ—તેવા સ્થાનમાં ઉભા રહેવાથી સૂક્ષ્મ જીવાની હિંસા થવાને સભવ રહે. [૨૭] પૂર્વોક્ત મર્યાદિત સ્થાનમાં ઊભા રહેલા ભિક્ષુને માટે ગૃહસ્થ આહાર પાણી લાવીને વ્હેરાવે તા તેમાં અકલ્પનીય (ન લઈ શકાય તેવી ભિક્ષા)ને (સુંદર હેાવા છતાં ન લે એટલું જ નહિ પરંતુ) · ઇચ્છે પણ નહિ અને કલ્પનીય હાય તેવાં અન્ન પાણીજ ગ્રહણ કરે. P નોંધઃ-દેશ ના ત્રીા અધ્યયનમાં તથા ઉત્ત૦ના ૨૪ મા અધ્યયનમાં બતાવેલી દૂષણ રહિત શુદ્ધ ભિક્ષા હાય તે ભિક્ષુ માટે કલ્પનીય છે. [૨૮] દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તે તે ભિક્ષા આપનાર બાઇને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું ( મારે માટે ગ્રાહ્ય ) નથી. નેોંધઃ—ભાજન વેરાવાથી નીચે ગંદકી થાય અને તેના પર ક્ષુદ્ર જીવા આવી ચઢે તે રસ્તામાં તે જીવોની હિંસા થવાને સંભવ રહે. ગૃહસ્થ શ્રીજ આપે તેવા ખાસ નિયમ નથી. પરંતુ વિશેષ કરીને ગૃહકાય તેમના હાથમાં હાવાથી સ્ત્રીવચન લીધું છે. [૨] અથવા ભિક્ષા આપનાર બાઇ રસ્તામાં પડેલાં નાનાં પ્રાણીએ, બીજો કે લીલોતરીને કચરતી ફચરતી ભિક્ષા લાવે તે। તે આપનાર અસંયમ કરે છે એવું જાણી તે દાતાને છેાડી દે. નોંધ:-સંચમી પેાતે સૂક્ષ્મ જીવાની હિંસા ન કરે કે નચિંતવે એ એનું જીવનવ્રત છે. આવા શુદ્ધ અહિંસક ખીન્નદ્વારા પેાતાના નિમિત્તે થતી હિંસાને પણ ન ઇચ્છે. [૩+૩૧] તેજ પ્રકારે સાધુના માટે ચિત્તમાં ચિત્ત વસ્તુ મેળવીને `કે` સચિત્ત વસ્તુ પર અચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy