SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ G દશવૈકાલિક સૂત્ર [૧૨] જે જીવતે ( ચેતનતત્ત્વને ) પણ જાણી શકતે નથી તેમ જ અજીવ (જડતત્ત્વને ) પણ જાણી શકતા નથી તે જીવાવને નહિં જાણુવાથી સંયમને કેમ જાણી શકશે ? નોંધઃ—સૌથી પ્રથમ આત્મતત્વને નવું મજીવનું જ્ઞાન થઇ શકે છે અને તે એ તત્ત્વને યથા જગતના સ્વરૂપને ખ્યાલ આવે છે. અને તેવી સમજ સચમને સમજી તેની આરાધના થઇ શકે છે. [૧૩] જે જીવાને તથા અવાને પણ જાણે છે તે જીવાજીવાને જાણીને સંયમને પણ યથાર્થ જાણી શકશે. હવે વાદિના જ્ઞાનથી માંડીને મુક્તિ સુધીના ક્રમ કહે છે:— [૧૪] જ્યારે જીવ તથા અજીવ એમ બન્ને તત્ત્વોને જાણે છે ત્યારે તે સ જીવાની બહુ પ્રકારની ( નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી ) ગતિને પણ જાણી શકે છે. ઘટે. તેને જાણવાથી જાણ્યા પછી આખા આવ્યા પછી સાચા [૧૫] જ્યારે બધા વેની સર્વ પ્રકારની ગતિ જાણે છે ત્યારે તે સાધક પુણ્ય, પાપ, બંધ અને મેક્ષ એમ ચારે વસ્તુએતે જાણી શકે છે. નોંધઃ-પાપ અને ખંધથી શી ગતિ થાય છે? અને પુણ્યથી કેવું માલસુખ અને ક`મુક્તિથી કેવા આનંદ મળે છે તે તેવા સાધક ખરાખર સમજી શકે છે. [૧૬] જ્યારે પુણ્ય, પાપ, બધ અને મેાક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દુઃખના મૂળરૂપ દેવ અને મનુષ્ય ઇત્યાદિ સબંધીના કામભાગેથી નિવેદ પામે છે. ( વૈરાગ્ય પામી કામભોગાથો નિવૃત્ત થાય છે. ) [૧૭] જ્યારે દેવતા અને મનુષ્ય સ ંબંધી ભાગા પરથી નિવેદ પામે છે ત્યારે તે આભ્યતર અને બાહ્ય સયાગની આસક્તિને તજી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy