SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કાની પરિસ્થિતિના અલાબલને વિચાર કરી નિયમે લડયા હેાય છે, અને તે નિયમેાની વ્યવસ્થા જાળવવા ઉપનિયમે! પણ રચ્યા હાય છે, જો કે સાધાનું ધ્યેય તે કેવળ આત્મવિકાસનું હોય છે, પરંતુ તે વિકાસને સાધવા માટે આવા નિયમે અને ઉપનિયમાની પણ મહાન આવશ્યકતા છે. ઉત્સગ અને અપવાદ તેમાંનાં જે જે નિયમેા વિકાસની તદ્દન સાનિધ્યમાં છે તેમાં અપવાદ હાતા નથી. અર્થાત્ તે નિશ્ચયાત્મક હેાય છે. પરંતુ જે નિયમે કે ઉપનિયમે! મૂળ ગુણાની પુષ્ટિ માટે યેાજાયા હોય તેમાં તે અપવાદ અવશ્ય હાઈ શકે. આવી રીતે જૈનદર્શનમાં ઉત્સર્ગ અને અપવાદ એમ બન્ને માર્ગો છે. અપવાદમા ની આવશ્યકતા આજે લેાકમાનસનું વલણ કઈ તરફ્ છે? સમાજ આજે કઈ પરિસ્થિતિમાં છે ? હું કયા પ્રદેશમાં ઉભેજું ? એ બધા બાતે ખ્યાલ કરી જે જે નિયમે ત્યાં બાધક થતા હોય તેને વિવેકપૂર્વક તાડ કાઢી આત્મવિકાસનું ધ્યેય ન ચૂકાય તેજ દ્રષ્ટિબિંદુ જાળવી અપવાદમાર્ગના ઉપયાગ કરવા તેજ અનેકાંતવાદનું પ્રયેાજન છે. આવા અનિવાર્ય સંયેાગામાંજ અપવાદમાર્ગની ઉત્પત્તિ થાય છે અને હાઇ શકે, જૈનદર્શનની વિકાસશ્રેણી જૈનદર્શનને વિકાસ એ વિભાગમાં વિભક્ત છે. (૧) ગૃહસ્થજીવનમાં રહી વિકાસ સાધનાર સાધક અને (૨) ત્યાગાશ્રમી સાધક. તે બન્ને વર્ગના આદર્શ તા સમાન જ હોય છે. પર ંતુ વિકાસ સાધવાની ઝડપમાં જેટલું તારતમ્ય હાય છે તેટલું તે તે સાધકના સાધનામાં પણ તારતમ્ય ડ્રાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચ અને અપરિગ્રહ એ બધ વિકાસનાં સાધનેા ગણાય. તેનું પાલન કરવામાં ગૃહસ્થસાધકને મર્યાદા હાય છે. કારણ કે તેને ગૃહસ્થધમ સાચવીને સાથે સાથે આત્મધમ માં આગળ વધવાનું હાય છે, અતે તેથી બધાં વ્રતામાં તેને માટે મર્યાદા રાખવામાં આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy