SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અરુહંત એટલે અશેષ કર્મનો ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમનો બળી ગયો છે, તેથી હવે ફરીને ભવમાં નહિ ઉત્પન્ન થનારા-જન્મ નહિ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે. શ્રી ભગવતી આદિ સૂત્રોમાં અરિહંત પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન, નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનું કાંઈક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન ૧. ‘રહસ્ય: ” જેમને “ એટલે એકાન્તરૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુફાદિનો મધ્યભાગ, પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર-અપર ભાગ ઈત્યાદિ જેમને પ્રગટ છે, તે અરિહંત છે. ૨. મરદંત ' એ શબ્દના નિરક્ત-પદભંજનવશાતુ નીચે મુજબ અનેક અર્થો નીકળે છે - () ‘સત્યર્થ નત્તે ' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સજ્ઞાનાદિ આંતર લક્ષ્મીવડે જેઓ અત્યંત શોભે છે. (1) “ત્તિ સર્શનરિ |’ સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. () “ત્તિ મોહાલી ' મોહાદિને જેઓ હણે છે. () “ત્તિ મવ્યાપકૃત્યે પ્રામનુBH | ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ રામાનુગ્રામ વિચરે છે. (ત) “તત્તિ ઘટ્રેશનમ્ |’ ભવ્ય જીવોના બોધ માટે જેઓ નિરંતર ધર્મ દેશના આપે છે. (ત) “યત્તે તાત્તિ વા સર્વનવીન I’ જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. ૩. “સરદયJ: ” “વર સાવિત્તમચ્છક્ષ્યઃ' “ નતી રૂતિ વેવનીતુ | પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં કોઈપણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ. ૪. “સરદયJ: ' માત્મવમવનની :, “હું ત્યારે તે વવનાતુ | સિદ્ધિગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા. ૫. ‘ગાયત્શ્યઃ ” મવમધ્યેડતિષ્ઠ:, “રઢ સ્થિતી ત વનત્િ ' સર્વ કર્મ ક્ષય થવાના અનંતર સમયે જ લોકાગે જનારાં હોવાથી ભવમાં નહિ રહેનારા. s. થાંખ્યઃ ” રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી લેનારા છે. ૭. “રમમાર્ગી: ' રભ એટલે રાભસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. અહીં સુધી સરહંત' પદના અર્થ લખ્યા. હવે ‘રિહંત’ અને ‘હિંદત' પદના કેટલાક અર્થ જણાવે છે. ૮. “માતૃ]: ' ઈદ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા. ૯. “ ધર્મ માંતઃ !” અરિ એટલે ધર્મચક્રવડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા. ૧૦. ‘મહંત ' સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી. ૧૧. ‘પત્તલિતપી િતાળવનામૂર્ત ઘ ખત્તિ | અરુ શબ્દથી ઉપલલિત સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા. છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ : કાકા - - - કે - - છે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy