________________
સમલી વ્યાધઈ અપહણી, મુનિ દીધો નવકારો રે; તતખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારો રે. સમરો. ૧૨ ચોર થયો વલી દેવતા, નવપદ મહિમા તેહો રે; ભીલ-ભીલડી સુર થયાં, પાપી દૂતા જેહો રેસમારો. ૧૩ ધ્યાન ધરતી અનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે; સંકટ તસ દૂરિ થયું, ભુજંગ થઈ ફૂલમાલા રે. સમરો. ૧૪ મન વચ કાયા વશિ કરી, નવપદનું કરે ધ્યાનો રે; હરખવિજયે કહઈ હરખપું, તસ ઘર નવય નિધાનો ૨. સમરો. ૧૫
ઇતિ શ્રી નવકારફલ સઝાય
શ્રી નવકારભાસ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત (ઢાલ નણદલની એ દેશી)
પ્રથમપદવર્ણનભાસ વારી જાઉં હું અરિહંતની, જેહના ગુણ છે બાર;મોહન ૦ પ્રાતિહારિજ આઠ છે, મૂલ અતિશય આર મો ૦ ૧ વા ૦ વૃક્ષ અશોક ૧ સુરકુસુમની, વૃષ્ટિ ૨ દિવ્ય ધ્વનિ વાણ, ૩ મો ૦ ચામર ૪ સિંહાસન પ દુંદુભિ, છ ભામંડલ ૭ છત્ર વખાણ ૮
મો ૦ ૨ વા ૦ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન્ય; ૧ મો ૦ વચનાતિશય યોજનામાંનિ, સમજે ભવિ અસમાન. ૨
મો ૦ ૩ વા ૦ જ્ઞાનાતિશય અનુત્તર સુરતણા, સંશય છેદનહાર; ૩ મો ૦ લોકાલોક પ્રકાશતા, કેવલજ્ઞાન ભંડાર. ૪ મો ૦ ૪ વા ૦ રાગાદિક અંતરરિપુ, તેહના કીધા અંત; મો ૦ જિહાં વિચરે જગદીસર્સ, તિહાં સાતે ઈતિ શમંત
મો ૦ ૫ તા ૦ એહ અપાયાપરામનો, અતિશય અતિ અભુત; મો ૦ અનિશિ સેવા વારતા, કોડીગમેં પુરુહૂત મો ૦ ૬ વા ૦ મારગ શ્રી અરિહંતનો, આદરી ગુણગેહ; મો ૦ ચાર નિક્ષેપઈ વંદી, જ્ઞાનવિમલ ગુણગેહ મો ૦ ૭ વા ૦.
ઇતિ પ્રથમપદવર્ણનભાસ
શ્રી નવકારભાસ-પ્રથમ
આ ૪૭૭ NN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org