________________
‘ૐ નમો આયરિયા ” આ મંત્રને અતિશાયી અંગરક્ષક તરીકે જાણવો. (બોલતાં શરીર પર હાથ સ્પર્શવા.).
‘% નો હવાલા ' આ મંત્રને બે હાથમાં રહેલા મજબૂત આયુધ (શસ્ત્ર) તરીકે સમજવો. (બોલતાં બે હાથમાં શસ્ત્ર પકડવાની ચેષ્ટા કરવી.) ૩.
‘ૐ નમો નો વ્યા[vi ' આ મંત્રને પગમાં રહેલી મંગળકારી મોજડીઓ રણવી. (બોલતાં બે પગ નીચે હાથ સ્પર્શવા.).
“Tણી પંઘ નમુવાર ' આ મંત્રને પાદતળે રહેલી વજની શિલાના સ્થાને સમજવો. (બોલતાં જે આસન પર પોતે બેઠા હોય, તેને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજશિલા ઉપર બેઠો છું. તેથી જમીનમાંથી કે પાતાલલોકમાંથી મને કોઈ વિઘ્ન થઈ શકશે નહિ.) ૪.
“વ્યવપૂTIક્ષણો - આ મંત્રને ચારે દિશાઓનો વજમય કિલ્લો જાણવો. (બોલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજનો કોટ છે, બે હાથથી ચારે બાજુ કોટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી.).
“મંાના ઘ લઉં !' આ મંત્રને ખેરના અંગારની ખાઈ સમજવી. (બોલતી વેળા વિચારવું કે વજય કોટની બહાર ચારે બાજુ ખાઈ ખોદેલી છે.) ૫
પત દેવ મંર્તિ ' આ મંત્રને કિલ્લાની ઉપર વિજય ઢાંકણ સમજવું. (બોલતી વેળા વિચારવું કે વજય કોટ ઉપર આત્મરક્ષા માટે વજમય ઢાંકણ રહેલું છે.)
[આ પદને અંતે “વાહ' મંત્ર પણ સમજી લેવો.] ક.
“પરમેષ્ઠિપદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવવાળી આ રક્ષા “સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે' એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. ૭
પરમેષ્ઠિપદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે. તેને કોઈપણ પ્રકારના ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. (સર્વ ઉપદ્રવોનો નિવારક આ મંત્ર છે.) ૮.
શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ રક્ષકોનો પણ રક્ષક છે.
શ્રી મહાનિશીથ સૂત્રોક્ત નામગ્રહણનો વિધિ અને ફળા
नाम पि सयलकम्म?-मलकलंकेहिं विप्पमुक्काणं । तियसिंदच्चियचलणाणं, जिणवरिंदाणं जो सरइ ॥१॥ तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो ।
अविराहियवयनियमो, सो विहु अइरेण सिज्झिज्ज ॥२॥ અર્થ - સકલ અષ્ટ કર્મરૂપી મલના કલંકથી સર્વથા મુક્ત થયેલા અને જેઓનાં ચરણકમળ દેવેન્દ્રો પૂજે છે, એવા શ્રી જિનવરેન્દ્રોનાં નામનું પણ જેઓ ત્રણ પ્રકારનાં કરણો. (મન-વચન-કાયા) વડે ઉપયુક્ત (સાવધ) થઈને, પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉઘુક્ત રહીને અને વ્રત તથા નિયમની વિરાધનાથી બચી જઈને સ્મરણ કરે છે તેઓ અલ્પકાલમાં જ સિદ્ધિ ગતિને પામે છે. ૧-૨.
(શ્રી મહાનિશીથ સૂત્ર. અ. ૨)
કિ
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org