________________
૧ પ્રેરણાનું અમૃતપાન :- ૮૩ પત્રો - ૧૪૪ પેજ - ૨૫ જેટલા જુદા-જુદા પૂજ્ય - મહાત્માઓ તથા
શ્રાવકો ઉપરનાં પત્રો છે... ૨ આશીર્વાદની અમીવૃષ્ટિઃ- ૨૩ પત્રો - ૮૪ પેજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતન
સૂરીશ્વરજી મહારાજા તે વખતે મુનિશ્રી પ્રદ્યોતન વિજયજી મ. ઉપર લખેલા પત્રો તથા પૂજ્ય આચાર્ય ભગવંત કાળધર્મ પામતાં - તેમનું
જીવન ચરિત્ર પણ સંક્ષેપથી આપ્યું છે. ૩ ગુરૂદેવનો પત્ર પ્રકાશ
૭૪ પત્રો, ૮૬ પેજ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજય
કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા ઉપરના પત્રો ૪ અમષ્ટિથી સંયમ સૃષ્ટિ:- પ૩ પત્રો, ૯૬ પેજ, પરમપૂજ્ય મુનિરાજ શ્રી મહાસેન વિજયજી
મહારાજ ઉપરના પત્રો. ૫ આધ્યાત્મિક પગમાળા - સુશ્રાવક અમૃતભાઈ કાલીદાસ ઉપરના ૪૭ પત્રો. પરમપૂજ્ય
મુનિરાજશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ ઉપરના ૨૫ પત્રો તથા
પંડિત શ્રી વ્રજલાલભાઈ ઉપરના ૨ પત્રો, ૭૪ પત્રો ૧૪૮ પેજ છે. ક પ્રેરણા પત્રોનો સોનેરી પ્રકાશ - પરમપૂજ્ય પંન્યાસ વજસેન વિજયજી ગણિવર્ય ઉપર બાલ્યાવસ્થામાં
તથા મુનિપણામાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના લખાયેલ પત્રો. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના લખાયેલ પત્રો તથા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી
ગણિવર્યશ્રીનાં અંગ્રેજીમાં તથા ગુજરાતીમાં લખેલ પત્રો. કલ્યાણકારી પગમાળા - પરમપૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણપ્રભ વિજયજી ઉપરના પત્રો-૨૮ તથા
પૂજ્ય મુનિરાજ કલ્યાણપ્રભ વિજયજીના પૂજ્યશ્રી ઉપરના પત્રો-૭, પૂજ્ય મહાત્માઓ તથા શ્રાવકોના પત્રો-૯, કુલ પત્રો ૪૪ તથા પેજ ૧૦૪, આ પુસ્તકમાં પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણપ્રભ વિજયજી
મહારાજનું સંક્ષિપ્ત જીવન પણ આલેખાયું છે... ૮ પ્રેરક પત્ર પરિમલ - સુશ્રાવક ચીમનભાઈ ઉપરનાં પત્રો, જેમાં પૂજ્ય પંન્યાસજી મહારાજે
અનુભવેલ આત્મદર્શનની ઝાંખી કરાવતાં પત્રો છે. જે પ્રેસ મેટર
તૈયાર થાય છે... ૯ તાત્વિક પત્રવેલી :
પૂજ્યશ્રી સર્વદર્શનોનો સમન્વય કેવી રીતે કરી શકાય. નય સાપેક્ષતા તથા ધ્યાન-કાયોત્સર્ગ - જાપ - વ્યવહાર - નિશ્ચય આદિ સર્વે પાસાઓને સ્પર્શતાં આ પત્રોના સદ્દભાગી આત્માને અજ્ઞાત રાખવામાં આવ્યા છે. પત્રો ખૂબ જ તાત્ત્વિક છે. સાથે-સાથે એ સભાગી આત્માના પણ શંકા-સમાધાન-પૂજ્યભાવ-ભક્તિભાવ
પ્રદર્શિત કરતા પત્રો પણ છે. ૧૦ શાંતિદાયક પનવેલી :
સુશ્રાવક શાંતિલાલભાઈ પંડિત જીજ્ઞાષા ભાવે જે પ્રશ્નો પુછાવતા તેનું સમાધાન તથા પ્રેરણા-માર્ગદર્શન પૂજ્યશ્રી જે આપતાં તે પત્રોનો સંગ્રહ. હજુ મહાત્માઓ તથા શ્રાવકો ઉપરના પત્રો એકત્રિત થયા છે, થઈ
રહ્યા છે તેની એક પુસ્તિકા થશે... Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ
86
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org