________________
ષડાવશ્યકમય શ્રી નવકાર
ષડાવશ્યકમાં સ્વરૂપની અનુભૂતિ માટેની સંપૂર્ણ પ્રક્રિયા છે. સામાયિક સુધી પહોંચવા માટે નીચેનાં પાંચ આવશ્યક અનિવાર્ય છે.
સામાયિક સાધ્ય પણ છે અને સાધન પણ છે. સામાયિક વડે પ્રત્યાખ્યાનાદિની શુદ્ધિ થાય છે અને સામાયિક માટે પ્રત્યાખ્યાનાદિ આવશ્યક છે.
સામાયિકનું સાધ્ય આત્મા છે અને સાધન પણ આત્મા છે. “ ગાય સીમા ” “ બાપા સીમાફt હેં ! ” અર્થાત્ આત્મા પોતે સામાયિક સ્વરૂપ છે અને સામાયિકનું સાધન પણ છે. તેમ સામાયિક પોતે પ્રત્યાખ્યાનાદિ સાધનરૂપ પણ છે.
નમસ્કાર ચૌદ પૂર્વનો સાર છે. સામાયિક “નમો’ વડે થાય છે. અર્થાત્ “નમો' સામાયિક માટે છે. સામાયિકમાં ષડાવશ્યક છે અને શ્રી નવકારમાં સામાયિક છે.
(૧) નમો = સામાયિક આવશ્યક (२) अरिहंताणं
ચતુર્વિશતિસ્તવ. सिद्धाणं (૩) કાપડિયા उवज्झायाणं
ગુરુવંદન लोओ सव्वसाहूणं (૪) ઘણો પંચ નમુવારો પ્રતિક્રમણ
सव्व पावप्पणासणो (૫) મંજીતા ર સર્વેર્ષિ = કાયોત્સર્ગ (ડ) પઢમં વડું મંગાતં = પ્રત્યાખ્યાન
આમ શ્રી નવકારમાં પડાવશ્યક રહેલાં છે. તેમાં પહેલું આવશ્યક સામાયિક નમોપૂર્વક જ છે. “નમો” વડે જ યોગનું આઠમું “સમાધિ ' નામનું અંગ સધાય છે.
સમાધિ માટે ધ્યાન દેવતત્ત્વનું કરવાનું છે. અરિહંતાણં-સિદ્ધાણં એટલે જ ચતુર્વિશતિ સ્તવ-જેમાં અંતે વિફર્સ તથા સિલા સિદ્ધિ મમ વિસંતુ એમ બે પદો સાક્ષાત્ રહેલાં છે.
આયરિયાણં - વિઝાયાણં અને લોએ સવ્વ સાહૂણં ” એ સ્પષ્ટપણે ગુરુવંદન છે. તેમાંથી દેવના ધ્યાન માટેની ધારણા પ્રાપ્ત થાય છે.
એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો'-એ પ્રતિક્રમણ છે અને તેનું ફળ પ્રત્યાહાર છે.
મંગલાણં ચ સવ્વસિ" કાયોત્સર્ગમાં જ સર્વ મંગળો રહેલાં છે. કાયોત્સર્ગ સર્વમંગલ સ્વરૂપ છે. તેની સર્વ મંગળમયતાના કારણે જ મહાત્માઓ વારંવાર કાયોત્સર્ગ કરે છે.
પઢમં હવઈ મંગલ " કાયોત્સર્ગમાં પ્રવેશ માટે પ્રત્યાખાન જ પ્રથમ મંગળ છે. પ્રત્યાખ્યાન વડે જ કાયોત્સર્ગમાં પ્રવેશ થાય છે.
પ્રત્યાખાન એ સમાધિમાં પ્રવેશ કરવા માટેનું મંગળ દ્વાર છે. યોગના પ્રથમ બે અંગ “યમ અને નિયમ”
G ૧૮૮
શ
વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
- ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org