________________
૪૩૫; બે કકડાઓ અને તેમને પૂર્વભવ-૪૩૬; ચંદ્રતિલક-વિદિતતિલકનો સંબધ અને તેમને પૂર્વભવ-૪૩૭; સિંહરથ વિદ્યાધરને સંબંધ અને તેને પૂર્વભવ-૪૩૯; પારેવા અને બાજનું આગમન-૪૪૦; પારેવા અને બાજને પૂર્વભવ-૪૪૧; સુરૂપ યક્ષને સંબંધ અને તેને પૂર્વભવ-૪૪૧; શ્રીશાન્તિનાથનું ચરિત્ર-૪૪૩; શ્રીકુન્થનાથનું ચરિત્ર-૪૪૮; શ્રીઅરનાથનું ચરિત્ર-૪૫૨; ઈન્દ્રસેનાને સંબઈ-૪૫૫; કેતુમતીનું પાણિગ્રહણ-૪૫૫.
(૨૨) પ્રભાવતી સંભક, ૫. ૪૫૭-૪૬૦ : વસુદેવને કેદ કરવા માટે જરાસંધને પ્રયત્ન-૪૫૭; પ્રભાવતીનું પાણિગ્રહણ-૪૫૯,
(૨૩) ભદ્રમિત્રા-સત્યરક્ષિત સંભક, પૃ. ૪૬–૪૬૪: ભદ્રમિત્રા-સત્યરક્ષિતાનું પાણિગ્રહણ-૪૬૩. (૨૪) પદ્માવતી લભક, પૃ. ૪૬૪-૬૮: હરિવંશની ઉત્પત્તિ-૪૬૬; પદ્માવતીનું પાણિગ્રહણ-૪૬૭. (૨૫) પદ્માવતી સંભક, પૃ. ૪૬૮-૪૭૦: અમેધપ્રહારને પૂર્વવૃત્તાન્ત-૪૭૦. (૨૬) લલિત શ્રી સંભક, પૃ. ૪૭૦-૪૭૫: પ્રકૃતિ-પુરુષને વિચાર-૪૭૧; લલિતકીને પૂર્વભવ-૪૭૩. (૨૭) હિણી તંભક, ૫.૪૭૫-૪૭૯ રહિણીને સ્વયંવર-૪૭૫ વસુદેવ અને સમુદ્રવિજયનું મિલન-૪૭૬.
(૨૮) દેવકી લંભક (), પૃ. ૯-૮૪: વસુદેવનું ગૃહાગમન-૪૯; કંસને પૂર્વભવ-૪૮૦; દેવકીનું પાણિગ્રહણ-૪૮૧.
ઉપસંહાર . .. ... ( નષ્ટ થયું છે ). સુધારા અને ઉમેરા
- - -
- - - ૫ ૪૮૫ અનુવાદકનાં અન્ય પુસ્તકો સંશોધન
વાઘેલાઓનું ગૂજરાત ( ૧૯૩૯ ). પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના (૧૯૪૧ ) ઇતિહાસની કેડી-લેખસંગ્રહ ( ૧૯૪૫ )
જૈન આગમ સાહિત્યમાં ગૂજરાત ( હવે પછી ) સંપાદન
સંઘવિજયકૃત સિંહાસનબત્રીસી ( ૧૯૩૩ ) માધવકૃત રૂપસુન્દરકથા ( ૧૯૩૪ ) વીરસિંહકૃત ઉષાહરણ (૧૯૩૭ ) મતિસારકૃત કપૂરમંજરી ( ૧૯૪૧ ) સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય ( છપાય છે ).
નેમિચન્દ્રકૃત પઝિશતક પ્રકરણ-ત્રણ બાલાવબોધ સાથે ( છપાય છે ) અનુવાદ
હિન્દમાં આય ભાષાવિકાસ અને હિન્દી ( છપાય છે ). પંચતંત્ર-સંગ્રહ ( છપાય છે )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org