SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયુત કેશવલા લ ભા ઈ પે મ ચ દ મા દી બી. એ. એલએલ. બી. – નુ ઃ જીવન ચરિત્ર. ધ વીરા, પરમ શ્રદ્ધાવતા, ધર્માંશાસ્ત્રનાં અભ્યાસીએ, સાક્ષરા, સાહિત્યરસિકા અને સેવાભાવી મનુષ્યેાના જીવનમાંથી કોઈને કોઈ જાણવા જેવુ અને અનુકરણીય મળી શકે છે. જે પુરુષનુ આ જીવનવૃત્તાંત લખવામાં આવે છે તેમનુ જીવન સેવાભાવી, જૈનશાસ્ત્રોના અભ્યાસથી સુવાસિત થયેલું અને સાહિત્યકાર તરીકે સુપ્રસિદ્ધ હતુ. શ્રીયુત્ કેશવલાલ પ્રેમચંદ મેાદી-અમદાવાદ. રળીયામણી ગુજરાતનું પાટનગર અમદાવાદ જૈનપુરી ગણાય છે, જ્યાં અનેક સુંદર, રમણીય જૈનમ ંદિર, અનેક જ્ઞાનભંડારા, જૈન સંસ્થાએ, પૌષધશાળાએ વગેરે છે, તે ભૂમિ અનેક વિદ્વાન આચાર્ય મહારાજોની જન્મભૂમિ તરીકે પવિત્ર પણ ગણાય છે. નિરંતર Jain Education International For Private & Personal Use Only ******10**** www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy