SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિય’ગુસુન્દરી લ‘ભક [ ૩૯૯ ] ઘરની રાખ જલદી લાવા.” પછી તે માણુસા આપુ' નગર રખડીને રાજા પાસે પાછા આવીને કહેવા લાગ્યા, “ જેવું કાઈ માણસ પૂર્વે મયું ન હાય એવું કાઇ અમને મળ્યું નથી ” પછી રાજાએ વૈદ્યોને કહ્યું, “ મારા ઘેરથી રાખ મંગાવા; મારા ઘરમાં પૂર્વે કાઇ મર્યું નથી અને ભવિષ્યમાં કોઇ મરશે નહીં, '' એટલે અમાત્યે રાજાને કહ્યુ, ' તમારા વશમાં પણું હજારા રાજાઓ મરીને સ્વર્ગમાં અને માક્ષમાં ગયા છે. "" રાજા આલ્બે, “ મારા વંશમાં પૂર્વે કાણુ મરણ પામ્યા છે, તે મને “ કહું' છુ, રાજન્ !— ,, કહી. અમાત્ય મેલ્યા, જે આ અવસર્પિણીમાં ત્રીજા આરાના છેવટના ભાગમાં વિમલવાહનથી નાભિ સુધીના સાત કુલકરા થયા. તેઓ પણ કાલધર્મ પામીને સ્વર્ગમાં ગયા. આઠમા શ્રીઋષભદેવ, નાભિના પુત્ર, ઇક્ષ્વાકુ વંશમાં પ્રથમ રાજા અને પ્રથમ તીર્થંકર હતા તે અષ્ટાપદ પર્વત ઉપર કાલધર્મ પામીને મેાક્ષમાં ગયા હતા. ચૌદ રત્નનેા સ્વામી, નવ નિધિના અધિપતિ, ચાસઠ હજાર મહિલાઓના પતિ અને સમુકુટ કેવલજ્ઞાની એવા તેમના ભરત નામે પુત્ર સંચમ સ્વીકારીને કાળધમ પામી મેાક્ષમાં ગયા. સકલ અભરત ઉપર જેના સ્વય' ઇન્દ્રે અભિષેક કર્યા હતા અને જેની પાસે માત્ર (ચક્રવતીનાં ) રત્ના નહાતાં એવા ભરતના પુત્ર આદિત્યયશ ભાગ ભાગવીને મરણ પામી મેક્ષમાં ગયા. ઇક્ષ્વાકુ વંશમાં આદિત્યયશથી માંડી જિતશત્રુ સુધીના અસ ંખ્ય રાજાએ સંયમ સ્વીકારીને,કાળધર્મ પામી મેાક્ષમાં અથવા સ્વર્ગમાં ગયા છે. તમારા જ પિતા સુમિત્ર રાજા શ્રીઅજિતનાથ તીર્થંકરની પાસે સયમ સ્વીકારીને, મરણ પામી સ્વર્ગČમાં ગયા છે. હું રાજન્! લાકમાં જન્મ પછી મરણુ એ નિયમ છે. कामं मरणं जायइ, जम्मं, जम्माओ मरणं भवे एवं । धम्माणुरायरत्तस्स पुत्तमरणं तेहिं भण्णइ || ( અર્થાત્ મરણ જરૂર થાય છે, જન્મ થાય છે અને જન્મ પછી તે જ પ્રમાણે મરણુ થાય છે; ધર્માનુરાગમાં રક્ત રાજાને પુત્રમરણુ તે લેાકેાએ-આ રીતે–કહ્યું. ) હે રાજન! બીજું પણ એ કહેવાનુ કે જનુકુમાર વગેરે તમારા સાઠ હજાર પુત્રાને કાપ પામેલા જવલનપ્રભ નાગે દષ્ટિવિષના અગ્નિ વડે ખાળીને ભસ્મરાશિ કર્યો છે. ’ પછી પાતાના સ્વજન-પૂર્વજ રાજાઓનુ, પિતાનું અને પુત્રાનું મરણુ સાંભળીને જેનું ભાન ચાલ્યું ગયું છે અને જેના સાંધાએ ઢીલા થઇ ગયા છે એવા તે રાજા ધસ દઇને ધરણીતલ ઉપર પડ્યો. પછી સુખદાયક અને શીતલ એવા તાડના પંખાના પવનથી આશ્વાસિત થતાં ભાન આવતાં તે અમાત્યને પૂછવા લાગ્યા, “ ક્રુદ્ધ થયેલા જ્વલનપ્રભ નાગે હૃષ્ટિવિષના અગ્નિથી મારા પુત્રાને કેવી રીતે ખાળી નાખ્યા ? તેમ કરવાનું શું કારણ હતું ? ” એટલે અમાત્યે અન્યું હતું તે સ` કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy